રાજકોટના રાજવી અને પૂર્વ આરોગ્ય મંત્રી મનોહરસિંહજી જાડેજાના નિધન પર દુ:ખની લાગણી વ્યકત કરી શ્રધ્ધાંજલી પાઠવતા શહેરના પૂર્વ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, મનોહરસિંહજી જાડેજાએ પોતાના જીવનના છ દાયકા જાહેર જીવનમાં વીતાવ્યા છે ત્યારે મેં મારા રાજકીય જીવનના શઆતના વર્ષોમાં સતત તેમનું માર્ગદર્શન મેળવ્યું છે અને ‘દાદા’ હંમેશા છેવાડાના માનવી સાથે તેમની સમસ્યાનો ઉકેલ લાવવા સતત ઉભા હતા ત્યારે તેમના જીવનમાંથી સતત મને પ્રેરણા મળી છે ત્યારે એક વિશિષ્ટ વ્યક્તિએ વિદાય લીધી હોય હવે તેની યાદોની વણઝાર લોક માનસમાં હંમેશા રહેશે એમ અંતમાં ડો.જૈમનભાઈ ઉપાધ્યાયે મનોહરસિંહજી જાડેજાને શ્રધ્ધાંજલી પાઠતવા જણાવ્યું હતું.
Trending
- સશક્ત લોકશાહીનું પ્રેરક બળ, મજબૂત મનોબળના માનવીનું વ્હીલચેર, લાકડીના સહારે બુઝૂર્ગો, મહિલાઓનું મતદાન
- સૌરાષ્ટ્ર-કચ્છમાં પ્રથમ બે કલાકમાં મતદારોએ ઉત્સાહ દેખાડ્યો,સાંજ સુધી આ ટ્રેન્ડ જળવાય રહેશે?
- પ.બંગાળ મતદાનમાં સૌથી આગળ, મહારાષ્ટ્ર અને ગુજરાત પાછળ
- ક્ષત્રિયાણીઓ મતની ધાર દેખાડવા ઉતરી રણ મેદાનમાં
- અસ્મિતા આંદોલન સાથે આગળ વધી મતદાન કરવા પ્રતિબધ્ધ ક્ષત્રિય સમાજ
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરખભેર કર્યું મતદાન, જુઓ વિડીયો
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ચોક્કસ નિર્ણય પર ના આવી શકો અને કેટલીક બાબત છોડી ના શકો
- ફેશન વીકના છેલ્લા દિવસે સોનાક્ષી સિન્હા છવાઈ