પંડીત દિનદયાળ ઉપાધ્યાય જી ની જન્મ જયંતી નિમિતે રાજુલા શહેર યુવા ભાજપ દ્વારા બાલ ભવનના બાળકોને ચોકલેટ વિતરણ નો કાર્યક્રમ યોજાયો હતો જેમા અમરેલી જીલ્લા ભાજપના મહામંત્રી રવુભાઈ ખુમાણ, જીલ્લા બક્ષીપંચ ના મહામંત્રી ડો હિતેશભાઈ હડીયા, જીલ્લા કિસાન મોર્ચા ના મહામંત્રી પરેશભાઈ લાડુમોર, જીલ્લા યુવા ભાજપના કારોબારી સભ્ય વિરભદ્વભાઈ, ડો. બાવળીયા, રાજુલા શહેર યુવા ભાજપના મહામંત્રી સાગરભાઈ સરવૈયા, ઉપપ્રમુખ સમીરભાઈ કનોજીયા, સંદીપ ટાંક, મંત્રી સંજય લાડવા, કોષાધ્યક્શ હીરેનભાઈ સોની વગેરે યુવા મોર્ચા ના કાર્યકરો હાજર રહ્યા હતા
Trending
- શું તમે જાણો છો કે તમારા આધાર કાર્ડ સાથે કેટલા ફોન નંબર લિંક છે?
- ચારધામ યાત્રામાં ફસાયેલા ગુજરાતી યાત્રિકોને મુખ્યમંત્રીના સૂચનના પગલે ઉત્તરાખંડ સરકારે જરૂરી સુવિધા પૂરી પાડી
- ઉનાળામાં આ રીતે સનસ્ક્રીન લગાવશો તો ટેનિંગ નહીં થાય…
- બુધવારે આ કાર્ય કરશો તો ક્યારેય પૈસાની સમસ્યા નહીં થાય
- સાવધાન!!!લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર બોગસ તબીબ ઝડપાયો
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોઆંતરિક સૂઝમાં વૃદ્ધિ થાય ,સંતાન અંગે સારું રહે,પરિવાર માં આનંદ રહે ,શુભ દિન.
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોઆંતરિક સૂઝમાં વૃદ્ધિ થાય ,સંતાન અંગે સારું રહે,પરિવાર માં આનંદ રહે ,શુભ દિન.
- પ્રતિક ગાંધીનો કોફી સ્ટાઈલીશ લુક