રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મહર્ષિ વાલ્મીકી ઋષિની જન્મજયંતિ નિમિત્તે તેઓશ્રીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, પુર્વ ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહ, જસુમતીબેન વસાણી, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડિયા, બાંધકામ સમિતિના ચેરમેન મનીષભાઈ રાડીયા, સેનિટેશન સમિતિના ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા, પુર્વ કોર્પોરેટર જયશ્રીબેન પરમાર, વાલ્મીકી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા
Trending
- દેશની 11 પૈકી એકમાત્ર નાની બેન્ક જ યુનિવર્સલ બેંકિંગ લાયસન્સની અરજી કરવા પાત્ર બની
- માતૃત્વ ધારણ કર્યા બાદ સ્ત્રી ઉમર કરતા પાંચ વર્ષ મોટી દેખાય
- પોરબંદરથી મધ્યપ્રદેશ જતી ખાનગી બસનો જાખણ પાસે અકસ્માત થતાં 40 મુસાફરો ઈજાગ્રસ્ત
- કયારેય વિચાર્યું છે કે ભારતમાં WhatsApp, Facebook અને Instagram બંધ થઇ જાય તો…???
- પ્રતિબંધિત ચીજ-વસ્તુઓની હેરાફેરી અટકાવવા પાંચ જિલ્લામાં 91 ચેકપોસ્ટ ઉભી કરાઈ
- ચીન સરહદ ઉપર ‘હરામીવેળા’ યથાવત: સૈનિકોની પણ મોટી તૈનાતી
- 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જૂના વાહનો સ્ક્રેપ કરવા અપાશે પ્રોત્સાહન
- સરકાર સેમિકન્ડક્ટર ઉત્પાદન માટે વધુ એક પેકેજ કરશે જાહેર