Abtak Media Google News

રાજકોટ જીલ્લાના ધોરાજી માં જલારામ જયંતિ ની રજા જાહેર કરો ધોરાજી નાં લોહાણા સમસ્ત  સમાજ ની માંગ સાથે પ્રાંત અધિકારી ને આવેદનપત્ર પાઠવ્યું હતું .જલારામ જયંતિ લાખો લોકો નાં આસ્થા નું પ્રતિક એવાં જલારામ બાપા ની આગામી જલારામ જયંતિ દિવસે જાહેર રજા જાહેર કરવા માટે ધોરાજી સમસ્ત લોહણા સમાજ દ્વારા આજરોજ પ્રાંત અધિકારી ને આવેદનપત્ર પાઠવ્યું હતું અને જલારામ જયંતિ ની જાહેર રજા જાહેર કરવામાં આવે તેવી માંગ કરી હતી આ તકે સમસ્ત લોહણા સમાજ અગ્રણી આગેવાનો લોહણા સમાજ નાં સંસ્થા ઓ નાં હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા :

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.