રાજકોટ જીલ્લાના ધોરાજી માં જલારામ જયંતિ ની રજા જાહેર કરો ધોરાજી નાં લોહાણા સમસ્ત સમાજ ની માંગ સાથે પ્રાંત અધિકારી ને આવેદનપત્ર પાઠવ્યું હતું .જલારામ જયંતિ લાખો લોકો નાં આસ્થા નું પ્રતિક એવાં જલારામ બાપા ની આગામી જલારામ જયંતિ દિવસે જાહેર રજા જાહેર કરવા માટે ધોરાજી સમસ્ત લોહણા સમાજ દ્વારા આજરોજ પ્રાંત અધિકારી ને આવેદનપત્ર પાઠવ્યું હતું અને જલારામ જયંતિ ની જાહેર રજા જાહેર કરવામાં આવે તેવી માંગ કરી હતી આ તકે સમસ્ત લોહણા સમાજ અગ્રણી આગેવાનો લોહણા સમાજ નાં સંસ્થા ઓ નાં હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા :
Trending
- ઉનાળામાં પણ મચ્છરો છે મક્કમ: રોગચાળો અડીખમ
- હત્યાની કોશિશના ગુનામાં ફરાર હિસ્ટ્રીશીટર ઇભલો મહારાષ્ટ્રથી ઝડપાયો
- ગાંધીગ્રામ વિસ્તારની સગીરાને ધાક-ધમકી આપી નરાધમે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું
- અમરેલી : બસ અચાનક પલ્ટી મારતા ગમખ્વાર અક્સ્માત સર્જાયો
- WWE રેસલર્સમાં ધ ગ્રેટ ખલી કરતાં પણ ઊચા છે આ રેસલર્સ
- અટલ સરોવર બુધવારથી લોકો માટે ખુલ્લુ મુકાશે: એન્ટ્રી ફી રૂ.25 રહેશે
- અમારી વિનમ્રતાને અમારી નબળાઇ સમજવાનું દુ:સાહસ કોઇ કરશો નહીં: માંધાતાસિંહજી જાડેજા
- વિરાણી બહેરા મૂંગા શાળા ટ્રસ્ટની કાયાપલટની કામગીરી પૂર્ણતાના આરે