Abtak Media Google News

રાજકોટના આજી ડેમ ખાતે બિહારી સહીતના અલગ અલગ પ્રાંતના લોકો દ્વારા છઠ્ઠ પૂજા કરાઇ હતી. આ પુજા પતિના લાંબા આયુષ્ય તંદુરસ્ત જીવન અને કુટુંબના સુખ સમૃઘ્ધે માટે કરવામાં આવે છે.

પરંપરાગત રીતે આ પૂજા કરવામાં આવી હતી. જેમાં ઉગતા તેમજ ડૂબતા સુરજને પુજવાની બિહારીઓની પરંપરા છે આ છઠ્ઠની પુજામાં બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.