લેંગ લાઇબ્રેરી દ્વારા તાજેતરમાં ‘રાષ્ટ્રીય પુસ્તકાલય સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગ‚પે અંતિમ દિવસે કેથેરીન પીટરસન લિખિત પુસ્તક “બ્રીજ ટુ ટેરાબિથિયા પર બુકટોકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બુકટોકમાં વક્તા તરીકે સદ્ગુ‚ મહિલા કોલજના અધ્યાપક ડો.મનીષ બી.રાવલે પુસ્તકની સરળ શૈલીમાં રજૂઆત કરી હતી. તથા પુસ્તકમાંથી મળતા જીવન સંદેશની વિશદ છણાવટ કરી પોતાની આગવી શૈલીથી શ્રોતાગણને મંત્રમુગ્ધ કર્યા હતાં. લાઇબ્રેરીના સહમંત્રી દિનકરભાઇ દેસાઇએ વક્તા પ્રો. ડો. મનીષભાઇ રાવલનું પુસ્તકગુચ્છથી સ્વાગત કર્યુ હતું.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કાર્યની સરાહના થાય,નોકરિયાતવર્ગને ઈચ્છીત કામગીરી મળે
- વિજયભાઈ રૂપાણીનો પંજાબમાં પણ “વટ”: કોંગ્રેસના ટોચના નેતાઓએ કર્યા ‘કેસરિયા’
- પોતાની 3 વર્ષની ડોલ માટે પિતાએ બનાવ્યું આખું ડોલ્સ મ્યુઝિયમ
- વિશ્ર્વ મ્યુઝિયમ દિવસ
- શરીરની તંદુરસ્તી માટે સોડિયમ અતિ જરૂરી
- ભારતથી હથિયારો ભરીને ઇઝરાયેલ જતા જહાજને સ્પેને આગળ જતાં અટકાવ્યું…
- એડવાન્સ ટેક્સ ભરતા પ્રામાણીક કરદાતાઓની સંખ્યામાં વધારો…
- મેઘરાજા મોર પર સવાર થઇ પધારશે: ચોમાસું 14 આની રહેવાનો વરતારો