સર્વે શિક્ષા અભિયાન અંતર્ગત ૪ વર્ષ થી લઇ ને ૧૮ વર્ષ સુધીના શાળા બહારના તેમજ અધવચ્ચેથી ઉઠી ગયેલા બાળકોનો સર્વે હાથ ધરવામાં આવેલ છે. તે અન્વયે તા. ૪-૧૨-૧૮ થી ૧૫-૧૨-૧૮ સુધી ઉપરોકત બાળકોનો સર્વે કરવાનો હોય તે અન્વયે વેરાવળ અને સુત્રાપાડાની આસપાસના વિસ્તારમાં શાળા બહારના અથવા ડ્રોપ આઉટ દિવ્યાંગ સહિતના બાળકો મળી આવે તો નજીકની સરકારી પ્રાથમીક શાળા નજીકનું બી.આર.સી. ભવન અને જીલ્લા કચેરીના ટોલ ફ્રીનો ઉપર જાણ કરવા વિનંતી ગીર સોમનાના ટોલ ફ્રી નો ૧૮૦૦ ૨૩૩ ૨૫૮૫ છે. ઉપરોકત સર્વેનો હેતુ છે કે રાજયમાં અભ્યાસ થી વંચીત એકપણ બાળક ન રહેવું જોઇએ. વિશેષ માર્ગદર્શન માટે વેરાવળ બી.આર.સી. ડોડીયા સુત્રાપાડા બી.આર.સી જાદવ તેમજ બ્લો આર.પી. પરેશભાઇ પંડયાનો સઁપર્ક કરવો
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોનું નસીબ સાથ આપતું જણાય અને આકસ્મિત લાભ થાય
- બ્લુ અનારકલીમાં હીરામંડીની અદિતિ રાવ હૈદરી કઈક આ રીતે નઝર આવી
- લાલ સાડી અને સ્ટાઈલિશ બ્લાઉઝમાં રવીના ટંડન સુપર હોટ લાગી
- Upcoming Cars in May : ભારતીય બજારમાં મે મહિનામાં આ ત્રણ નવી કાર ધૂમ મચાવવા આવી રહી છે
- સંબંધ બાંધવાની યોગ્ય ઉંમર જાણી લો નહિતર તમને પણ પસ્તાવો થશે…
- T20 World Cup 2024 : T20 વર્લ્ડ કપ માટે ભારતની ટીમ માટે આ 15 ખેલાડીઓ છે દાવેદાર
- વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજ ખાતે ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવનું આયોજન
- અમેઠીથી ભાજપના ઉમેદવાર તરીકે સ્મૃતિ ઈરાનીએ ઉમેદવારી નોંધાવી