સુરેન્દ્રનગર જીલ્લાપંચાયત દ્વારા માં અમૃતમ કાર્ડ સુરેન્દ્રનગરનગરપાલિકા ના જુના બીંલ્ડીંગ માં બેસે છે તેનો ઓપરેટર ત્રણ દિવસ સુધી રજા ઉપર છે તેનીબદલે કોઈ ઓપરેટર રાખવામાં આવેલો નથીં અને ગરીબ પરિવારો ની લાઇન લાગી હતી આ બાબત નીજાણ સુરેન્દ્રનગર નગરપાલિકા પ્રમુખ વીપીનભાઇ ટોલીયા ને થતાં તેઓ તરતજ જીલ્લા પંચાયતડીડીઓ સાહેબ પાસે દોડીગયા અને રજુઆતકરી ડીડીઓ સાહેબ મનીષ બંસલ સાહેબ એ તરતજ હૂકમ કરીયો અને તાત્કાલિક ધોરણે નગરપાલિકામાં ઓપરેટર ની વ્યવસ્થા કરી આપવાની બાહેઘરી આપી લગભગ બપોર સુધીમાં ઓપરેટર મુકશે ત્યારેએક સહેર ના જાગૃત નાગરિક એ ફોટા સાથે જાણ કરી કે તમારા પ્રમુખ દયાવાન છે માયાળુ છેનાના માણસો માટે આજે એમને આવુ ઉમદા કામ કર્યું.
Trending
- છત્તીસગઢમાં ઊભેલી ટ્રક સાથે પિકઅપ વાન અથડાતા 9ના મોત
- ઉનાળામાં આ બ્રાઈટ&ટ્રેન્ડી કલર્સના આઉટફિટ પહેરો, તમારા કૂલ લુકના વખાણ થશે
- સાયલન્ટ વૉકિંગ છે શું! જે સ્વાસ્થ્ય માટે અગણિત ફાયદા આપે છે
- ભૂલથી પણ મહાદેવને ન ચઢાવો આ વસ્તુઓ…
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને નવા કાર્ય અંગે ઠોસ કદમ ઉઠાવી શકો અને દિવસ પ્રગતિકારક રહે
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર