દિલ્હી વિજ્ઞાન ભવન ખાતે સુપ્રીમ કોર્ટના જજ સહિત કાનુનમંત્રી રવિશંકર પ્રસાદ સહિત વિવિધ રાજયના જજોની હાજરીમાં રાજયભરમાં કાનુની સેવા કરતા સ્વયંસેવકોનોસન્માન કાર્યક્રમ યોજાયો જેમાં ગુજરાતભરનું ગૌરવ એવા નાથાભાઈ ચાવડા પાલિતાણા કાનુનીસેવા સમિતિમાં અને નેશનલ લિગલ સર્વિસના માર્ગદર્શન નીચે પાલિતાણા જેલમાં ‘મારી જેલ મારી શાળા’ તથા સ્વચ્છતા અભિયાન અને વિવિધ સામાન્ય વર્ગના ઉતથાન માટે કરેલા કાર્યોને બિરદાવવામાં આવ્યા હતા. આ નાથાભાઈ ચાવડા વ્યવસાયે શિક્ષક છે. તેઓ રજાના દિવસેપણ આવી સેવાકીય પ્રવૃતિ કરી નેશનલ લિગલ સર્વિસે નોંધ લઈ નેશનલ સન્માન કર્યું અને એકનવી પ્રેરણાત્મક કામગીરી કરી અને ભારતના તમામ રાજયોમાં ગુજરાતમાંથી એકમાત્ર પી.એલ.વી. પસંદ પામતા ગુજરાતનું પણગૌરવ વધારેલ છે.
Trending
- પ્રતિક ગાંધીનો કોફી સ્ટાઈલીશ લુક
- કંદમૂળમાં છે પોષણનો ‘અખૂટ’ ખજાનો
- કોર્પોરેશન દ્વારા 334 ખાનગી હોર્ડિંગ્સ સાઇટને નોટિસ ફટકારાશે
- વ્યક્તિત્વ અને જાહેર અધિકારોની સુરક્ષા માટે જેકી શ્રોફ પહોંચ્યા કોર્ટ
- જીનિયસ સ્કુલનો જલવો: ધોરણ 1ર નું 100 ટકા પરિણામ
- સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં છઠ્ઠો આરોપી ઝડપાયો
- ફ્લાઈટ અને ટ્રેનમાં પાલતુ પ્રાણીઓને લઈ જવાના નિયમો શું છે?
- સ્પામ કોલ્સ તથા ફ્રોડ મેસેજથી મળશે છુટકારો: સરકાર નવી માર્ગદર્શિકા કરશે જાહેર