વાંકાનેર મા વધી રહેલ ટ્રાફીક સમસ્યા ને નિવારવા માટે સીટી પી.એસ.આઈ. આર.પી.જાડેજા સાહેબ તેમજ સ્ટાફ દ્વારા સાંજ ના સમયે ફૂટ પેટ્રોલીંગ હાથ ધરેલ હતુ જેમા વાંઢા લીમડા ચોક થી મેઈન બજાર સહીત આખા શહેર માં ટ્રાફીક ને અડચણ થતા વાહનો ને દુર કરાવી દુકાનદારો ને પોતાની દુકાનો પાસે ટ્રાફીક ને અડચણ નો થાય એવી રીતે વાહનો પાર્ક નો કરવા માટેની સુચના આપેલ આવી રીતે મુખ્ય માર્ગો પર પગપાળા ફરી ને ટ્રાફીક સમસ્યા હલ કરવા મહેનત કરેલ જાડેજા સાહેબ ની આ સરાહનીય કામગીરી થી લોકો મા હર્ષ ની લાગણી છવાઈ હતી.જો આજ રીતે વારંવાર આવુ પેટ્રોલીંગ થતુ રહે તો ટ્રાફીક સમસ્યા માથી વાંકાનેર વાસી ઓ ને ટુંક સમય મા જ રાહત મળી શકે એવુ બુધ્ધીજીવી ઓ મા ચર્ચાય છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ચોક્કસ નિર્ણય પર ના આવી શકો અને કેટલીક બાબત છોડી ના શકો
- ફેશન વીકના છેલ્લા દિવસે સોનાક્ષી સિન્હા છવાઈ
- T20 World Cup : શાનદાર સ્ટાઈલમાં લોન્ચ થઈ ટીમ ઈન્ડિયાની નવી જર્સી, જુઓ વિડીયો
- ગોલ્ડન આઉટફિટમાં રાજકુમારી જેવી લાગી જાહ્નવી કપૂર
- લાલ બત્તી સમાન કિસ્સો, ક્રિકેટ રમતા બાળક સાથે એવું થયું કે જાણીને ચોંકી જશો
- રાજકોટ : ઈન્દીરાનગરમાં ઘર નજીક બેસવા બાબતે ઠપકો આપતાં બે શખસોએ આધેડને છરી ઝીંકી
- રાજકોટ : પોલીસમેનના માતા-પિતાને વખ ઘોળવા મજબુર કરનાર વ્યાજંકવાદીની ધરપકડ
- રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાડે મુકાવી દેવાની લાલચ આપી રેલનગરના પ્રૌઢ સાથે કારની છેતરપિંડી