આ વખતની કડકડતી ઠંડીમાં લોહાણા સમાજ સંચાલીત જલારામ સેવા, મંડળ દ્વારા ગરીબો તથા નિરાધારોને ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતુ જેમાં લગભગ ૧૬૦ જેટલા ધાબળાનું ગરીબો તથા નિરાધારોને વિતરણ કરવામાં આવ્યું હતુ જેની નોંધ સમગ્ર ગરીયાધારની જનતાએ લીધી હતી અને જલારામ સેવા મંડળના આ કાર્યને ખુબ બિરદાવવામાં આવ્યું હતુ અને હજી પણ આ ધાબળાનું વિતરણ કાર્ય ચાલુ રાખવામાં આવ્યું છે. જેની સમગ્ર ગારીયાધાર તથા તાલુકાની જનતાને જાણ કરવામાં આવે છે. તથા આમંડળ દ્વારા ૧૦૦% રીફંડ ડીપોઝીટ સાથે જનતાને મેડીકલ સાધનો પણ પૂરા પાડવામાં આવે છે.
Trending
- રાજકોટ એસ.ટી. વિભાગ વેકેશનમાં માલામાલ દૈનિક આવકમાં રૂ.10થી 12 લાખનો વધારો
- દેશના આર્થિક વિકાસ અને રોજગારી સર્જનમાં મેન્યુફેકચરીંગ મહત્વનો ફાળો
- ઝીણા એવા શેતુર પોષકતત્વોનો ખજાનો
- ઘરની આ જગ્યાઓ પર ભૂલથી પણ ચાવી ન રાખો, થઈ શકે છે વાસ્તુ દોષ
- 650 વર્ષ બાદ જૈન મુનિ ડો.અજિતચંદ્ર સાગરજી મહારાજે 1000 પ્રશ્નોના જવાબ આપી બનાવ્યો રેકોર્ડ
- ‘હરિ હર વીરા મલ્લુ પાર્ટ-1’નું ટીઝર રિલીઝ, બોબી દેઓલ ખતરનાક રોલમાં દેખાયો
- લાલ સાડીમાં શ્રુતિ હાસનનો આ અંદાજ કઈક અલગ જ લાગ્યો
- રિતેશ દેશમુખનો સ્ટનિંગ લૂક જોઈને ફેન્સ થયા ફીદા