ગોંડલના દાસીજીવણ સત્સંગ મંડળના સહયોગથી વલ્લભકુળ ભુષણ યુવા આચાર્ય પૂ.યદુશનાથજી મહોદયના સ્વમુખેથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ સુરત ખાતે ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવાયો હતો. ઉપરોકત ભાગવત કથા દાસીજીવણ સત્સંગ મંડળ તેમજ અગ્રણી ઉધોગપતિ રમેશભાઈ ધડુક, ડો.નૈમિષભાઈ ધડુક, સાવનભાઈ ધડુક તથા ધડુક પરીવારના સહયોગથી ઉજવાયો હતો. કથાને સાત દિવસ સફળ બનાવવા માટે ગોંડલ નરેન્દ્રભાઈ ભાલાળા, બટુકભાઈ પાંભર, ધી‚ભાઈ વેકરીયા, ભીખાભાઈ વૈષ્ણવ, ડાયાભાઈ પારખીયા, મયુરભાઈ વોરા, કુરજીભાઈ વિરડીયા, વિઠલભાઈ ધડુક (કાકા), અમૃતભાઈ ભાલાળા, ભોલાભાઈ તળાવીયા, સાગરભાઈ ભાલાળા, નિલેષભાઈ ભાલાળા, ભસ્કરભાઈ સોની સહિતનાએ જહેમત ઉઠાવી હતી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સવાર બાજુ દોડધામ રહે અને સાંજ ખુશનુમા વીતે
- જાણો એવા ખોરાક વિશે જે તમારા દાંતને સ્વસ્થ રાખે છે.
- લગ્નની લાલચ આપી 17 વર્ષીય સગીરા પર નરાધમનો દુષ્કર્મ
- ચકચારી દુષ્કર્મ કેસમાં શાળાના આચાર્યનો નિર્દોષ છુટકારો
- ‘હરખપદુડા’ બોલવા મામલે પરેશ ધાનાણી વિરૂધ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ
- રાજકોટ : 200 બુથ ઉપર કુલર મુકાશે, 1092 બુથ ઉપર માંડવા નાખી છાંયડો કરાશે
- આ જંગલમાં બીહામણા આવાજ સાંભળવાનું કારણ જણાવતા વૈજ્ઞાનિકો
- ભલે ઇઝરાયેલ મિત્ર હોય, પણ ભારત પેલેસ્ટાઈનની સ્વતંત્રતાનું હિમાયતી