રાજકોટના પૂર્વ ધારાસભ્ય, રાષ્ટ્રીય અનુ. જાતિ મોરચાના મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું છે કે કેન્દ્રની ભા.જ.પ.ની નરેન્દ્રભાઈ મોદીની સરકારે,રાજકોટ-સૌરાષ્ટ્રની ગરીબ-મધ્યમ વર્ગની જનતાને આશિર્વાદ‚પ ઘર-આંગણે ઓછા ખર્ચે કિડની, કેન્સર સહિતના રોગોની સુપર સ્પેશિયાલીટી સારવાર મળી રહે તે માટે સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટને એઈમ્સ ફાળવવા બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો રાજકોટ-સૌરાષ્ટ્રની જનતા વતી આભાર માન્યો છે.
Trending
- કાળઝાળ ગરમીમાં ઠંડક જોઈએ છે…તો ભારતની આ જગ્યાઓ બેસ્ટ છે
- જામનગરમાં વડાપ્રધાનના પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત રિહર્ષલ સમયે બેદરકારી દાખવનાર સુરતના ડીસીપી ને નોટિસ અપાતાં ભારે ચકચાર
- સાબરકાંઠા વડાલી બ્લાસ્ટ મામલે ચોંકાવનારો ખુલાસો
- પેડિક્યોરથી પણ પગની ટેનિંગ દૂર નથી થતી, તો એકવાર આ ઘરેલું ટીપ્સ ટ્રાઈ કરો
- બાળકોને આ હેલ્ધી ફૂડ ખવડાવી રહ્યા છો..!
- શેરબજારમાં જોવા મળ્યો બમ્પર ઉછાળો
- આ સમુદ્ર કિનારો છે નર્કનો પ્રવેશદ્વાર
- પરફ્યુમની સુગંધ રહેશે આખો દિવસ, અજમાવો આ ટ્રિક