શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન અને યુવા મોરચાના પ્રમુખ પ્રદિપ ડવ, મહામંત્રી પૃથ્વીસિંહ વાળાની આગેવાનીમાં મકરસંક્રાંતિ પર્વ અંતર્ગત શહેર ભાજપ યુવા મોરચા દ્વારા શહેરના ગરીબ વિસ્તારના બાળકોને પતંગ વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે પ્રદિપ ડવએ જણાવ્યું હતું કે સર્વને જોડતો ગુજરાતનો ગૌરવવંતો ઉત્સવ એટલે ઉતરાયણ. મકરસંક્રાંતિ એટલે દાનનો અનન્ય પર્વ. ઉતરાણ પર્વ રોજબરોજની ધસમસતી જીંદગીમાં ઉત્સવો આનંદનો રંગ ભરે છે. આ તકે શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રદિપ ડવ, મહામંત્રી પૃથ્વીસિંહ વાળા, ગૌતમ ગૌસ્વામી, હિતેશ મારૂ, હિરેન રાવલ, કુલદીપસિંહ જાડેજા, પૂર્વેશ ભટ્ટ, કિશન ટીલવા, આનંદ જાવીયા, ડો.પ્રિતેશ પોપટ, હિતેશ ઢોલરીયા, હાર્દિક ટાંક, અર્જુનસિંહ ઠાકુર, મહેશ રાઠોડ, વિશાલ માંડલીયા, જસ્મીન મકવાણા, પાર્થ જાવીયા, વિવેક ભોજાણી, વિનોદ કુમારખાણીયા, જય દેવમુરારી, જયરાજસિંહ જાડેજા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
Trending
- ડીપફેકથી ભયાનક પરિણામો આવી શકે!
- પતિના મૃત્યુ બાદ વીમાના એક કરોડ હાથવગા કરી વિધવાને સાસુ-સસરાનો ત્રાસ
- અગરબત્તીમાંથી નિકળતો ધુમાડો સિગારેટના ધુમાડા કરતા પણ ખતરનાક
- ચૂંટણીનો થાક હજુ ઉતરતો નથી: જનરલ બોર્ડમાં 14 કોર્પોરેટરો ગેરહાજર
- સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશમાં વિલંબ: હેલ્પ ડેસ્ક ક્યારે શરૂ થશે?
- Infinix ગેમિંગ જગતમાં ધૂમ મચાવા તૈયાર…
- વાજડી સબસ્ટેશન ખાતે જેટકોના અદ્યતન ટ્રેનિંગ સેન્ટરનું ઉદ્ઘાટન
- “સુપર” સંતાનની લ્હાયમાં બાળકો પાસેથી વેકેશનની મજા છીનવાય