બજંગર મિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા તાજેતરમા હઠીલા તેમજ અસાઘ્ય દર્દો માટે રાજકોટના જાણીતા આયુર્વેદાચાર્ય ડો. કેતનભાઇ ભીમાણીના માર્ગદર્શન હેઠળ આયુર્વેદીક સેવા સારવાર કેમ્પનું આયોજન થયેલ જેનું ઉદધાટન કેશુભાઇ આંખની હોસ્પિટલ વાળા ડો. અજયભાઇ મહેતા દ્વારા થયું હતું.આ તબકકે યોજાયેલ આયુર્વેદક કેમ્પમાં બાન લેબના સહયોગથી તથા ટ્રસ્ટ તરફથી તમામ પ૮ જેટલા દર્દીઓને વિના મૂલ્યે દવાઓ આપવામાં આવેલ હતી
Trending
- પોસ્ટલ બેલેટ વડે હોંશભેર મતદાન કરતા સરકારી કર્મચારીઓ
- દેશના 5 સૌથી જૂના અને આલીશાન રેલ્વે સ્ટેશન
- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના એડિટેડ વીડિયોને લઈને દિલ્હી પોલીસની કાર્યવાહી
- સૌથી ઊંચા મંદિર વિશે જાણી અચંબિત થઈ જશો….
- AI એક્સપ્લોરરનું અપડેટ લોન્ચ Microsoft માટે લાભદાયક…
- સિંધુ, લક્ષ્ય અને પ્રણોય સહિત સાત ભારતીય ખેલાડીઓ ચમક્યા
- રક્ષામંત્રી રાજનાથ સિંહે આ બેઠક પરથી ભર્યું ઉમેદવારી પત્ર
- સુરત: PCB અને SOG ને મળી મોટી સફળતા