Abtak Media Google News

બજંગર મિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા તાજેતરમા હઠીલા તેમજ અસાઘ્ય દર્દો માટે રાજકોટના જાણીતા આયુર્વેદાચાર્ય ડો. કેતનભાઇ ભીમાણીના માર્ગદર્શન  હેઠળ આયુર્વેદીક સેવા સારવાર કેમ્પનું આયોજન થયેલ જેનું ઉદધાટન કેશુભાઇ આંખની હોસ્પિટલ વાળા ડો. અજયભાઇ મહેતા દ્વારા થયું હતું.આ તબકકે યોજાયેલ આયુર્વેદક  કેમ્પમાં બાન લેબના સહયોગથી તથા ટ્રસ્ટ તરફથી તમામ પ૮ જેટલા દર્દીઓને વિના મૂલ્યે દવાઓ આપવામાં આવેલ હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.