રોઝાનેફટના નેજા હેઠળની એકીકૃત ડાઉનસ્ટ્રીમ ઓઈલ કંપની અને ટ્રાફિગુરા તથા યુસીપી ઈન્વેસ્ટમેન્ટ ગ્રુપની નયારા એનર્જી લિમિટેડે દેવભૂમિ દ્વારકાને પેટ્રોકેમિકલ હબ તરીકે વિકસાવવા તેની વાડીનાર સ્થિત રિફાઈનરીમાં યુએસડી ૮૫૦ મિલિયનનું રોકાણ કરવા નવમી વાઈબ્રન્ટ ગુજરાત સમીટમાં ગુજરાત સરકાર સાથે સમજુતિ કરાર કર્યા હતા. એ વખતે ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રોઝનેફટના ગ્લોબલ હેડ (ડાઉન સ્ટ્રીમ બિઝનેશ) ડીડીએર કાસીમેરો, નયારા એનર્જીના ચીફ એકઝીકયુટીવ ઓફિસર બી.આનંદ તથા જીઆઈડીસીના મેનેજીંગ ડીરેકટર ડી.થારા (આઈએએસ) એમઓયુની પ્રત સાથે તસવીરમાં જોવા મળી રહ્યા છે.
Trending
- સૌરાષ્ટ્ર-કચ્છમાં આકાશી આફત: માવઠાથી ભારે તારાજી
- બે મિજાજી મોસમ: અગનવર્ષા બાદ અચાનક ‘જળ વર્ષા’
- Googleનું આ ફીચર તમારા ફોનના ચોરી થયેલા ડેટા સુરક્ષિત કરશે!
- Sony Xperia મોબાઈલ જગતમાં ધૂમ મચાવા ફરી તૈયાર…
- દીકરીઓને શિક્ષણ માટે 50,000 રૂપિયાની સહાય ગુજરાત સરકારે બે મોટી યોજનાઓ શરૂ કરી
- કમરના દુખાવાથી કાયમી છુટકારા માટે આ ઉપાય અજમાવો… ડોક્ટરની પણ જરૂર નહીં પડે
- કાનમેરનાં રણમાં મીઠાંની જમીનના કબજા મુદ્દે ફાયરિંગ મામલો હત્યામાં પલટાયો
- આજે પણ આ ત્રણ જીવો ધરતી પર માતા સીતાનો શ્રાપ ભોગવી રહ્યા છે..!