ભાવનગર જિલ્લા નું અનમોલ રત્ન પદ્યશ્રી જ્યોતિભાઈ ભટ્ટ નું નાગરિક અભિવાદન શ્રી નાનાલાલભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ ના ઉપક્રમે સ્વામી શ્રી તદરૂપાનંદ સરસ્વતીજી ના સાનિધ્ય માં યોજાયેલ જ્ઞાનસત્ર ના સમાપન સમયે ભાવનગર ના પ્રા ડો જ્યોતિભાઈ ભટ્ટ નું જંગમી તીર્થંકર શ્રી મોરારીબાપુ ની પ્રેરક ઉપસ્થિતિ માં ચિત્રો માં ચેતના સર્જી દેતા કલા સાધક જ્યોતિભાઈ ભટ્ટ નું અભિવાદન તાજેતર માં નામદાર ભારત સરકાર દ્વારા પદ્યશ્રી થી સન્માનિત જ્યોતિભાઈ ભટ્ટ નું શહેર ના મેઘાણી હોલ ખાતે કરાયેલ સેવા કલા સંસ્કૃતિ અને કેળવણી ઋષિ લોક સેવક માનભાઈ ભટ્ટ ના જ્યેષ્ઠ પુત્ર અનેકો પુરસ્કાર થી વૈશ્વિક સ્તરે ખ્યાતિ પ્રાપ્ત કલા ના જ્યોતિધર શ્રી જ્યોતિભાઈ ભટ્ટ નું નાગરિક અભિવાદન ગદગદિત કરતી ગરિમા સાથે કરાયું હતું.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો અને દિવસ એકંદરે સારો
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ