તાજેતરમાં કાશ્મીરના પુલવામા ૨૫૭૪ જવાનોને લઈ જતા કાફલાને શેતાનો દ્વારા નાપાક હુમલો કરાતા ભારતીય જવાનો માં ભોમને કાજ શહિદ થયા. આ વીર શહિદોને મહુવાની શાળા બેલુર વિદ્યાલય પરીવારે શ્રદ્ધાંજલી અર્પી. પ્રાર્થના કાર્યક્રમમાં મૌન રખાયું એ ઉપરાંત ભારતીય સૈનિકોની વીરગાથા, શૂરવીરતા અને ખુમારીની વાત કરવામાં આવી. આ તકે બેલુર બર્ડઝ દ્વારા શ્રી રામ જય રામ જય જય રામની ધુન ગવડાવી જવાનોની દિવ્ય આત્માને શાંતી મળે એવી પ્રાર્થના કરી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો અને દિવસ એકંદરે સારો
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ