ગીર-સોમનાથ તા. -૨૨, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી ગીર-સોમનાથ જિલ્લાનાં પ્રવાસે આવનાર છે. તેઓશ્રી તા. ૨૩ નાં રોજ ૧૧:૨૫ કલાકે ત્રિવેણી હેલીપેડ ખાતે આગમન બાદ વી.આઇ.પી. ગેસ્ટહાઉસ, સોમનાથ ખાતે આવી પહોંચશે. મુખ્યમંત્રીશ્રી ૧૧:૩૫ કલાકે સોમનાથ મંદીરમાં ગંગાજળ અભિષેક, પુજા-દર્શન અને ધ્વજારોહણ બાદ સોમનાથ મંદીરનાં પરીસરમાં યજ્ઞમંડપમાં આયોજીત મહામૃત્યુંજય યજ્ઞમાં યજ્ઞ આહુતી આપશે. ત્યારબાદ સોમનાથ ચોપાટી ખાતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્રીતીય દ્રાદશ જ્યોતિલીંગ સમારોહનું દિપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરશે અને અહિં આયોજીત સભાને સંબોધશે.
Trending
- P T જાડેજાની એક જૂની ટેલિફોનિક ઓડિયો ક્લિપ થઈ વાઇરલ…જાણો શું વાતચી થઈ?
- નેમ(નામ) ન્યુમોરોલોજીની વાસ્તવિક જીવનમાં અસર
- સિવિલ હોસ્પિટલમાં દર માસે 750 થી વધુ થેલેસેમિયા દર્દી માટે નિ:શુલ્ક લોહીની વ્યવસ્થા
- Sam Pitroda : સામ પિત્રોડાએ ફરી શરૂ કર્યો નવો વિવાદ, PM મોદીએ કર્યો પલટવાર
- રૂપાલા સામેના આંદોલનને હાલ અલ્પ વિરામ અપાયું, પૂર્ણ વિરામ નહીં: ભાગર્વીબા ગોહેલ
- મોગલધામ આશ્રમમાં કાલે રામચરિત માનસ કથા
- બુકી બજારે ભાવ ખોલ્યા: તમામ 25 બેઠકો ભાજપની ઝોળીમાં!!
- સેલિબ્રિટીઓ ભ્રામક જાહેરાતોથી દુરી બનાવે તે જરૂરી