વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના ૫૩માં દાઈ નામદાર ડો.સૈયદના સાહેબના નાનાભાઈ માલેકુલ અશ્તર ભાઈ સાહેબનો આજે ગુરુવારે જન્મદિવસ હોવાથી ડો.સૈયદના સાહેબના પરિવારમાં સર્વત્ર ખુશીનો માહોલ રચાયો છે. પારકી છઠ્ઠીના જાગતલ એવા માલેકુલભાઈ સાહેબે યુવાકાળથી માંડી અત્યાર સુધી જમણા હાથની ડાબા હાથને ખબર ન પડે એવી ગુપ્ત રીતે હજારો પરિવારોને આર્થિક યોગદાન આપી એમના જીવનમાં અજવાળુ પાથરવાનું કામ કરનારા માલેકુલ અશ્તરભાઈ સાહેબ આજે પોતાની જીવનયાત્રાના ૭૨ વર્ષ પૂર્ણ કરી ૭૩માં વર્ષમાં પ્રવેશ કરતા દાઅવતે હાદિયામાં ખુશીનો માહોલ છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો અને દિવસ એકંદરે સારો
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ