પોતાની સરળ અને ચોટદાર વાતથી લોકોને જીવનની રાહ કંડારવાની પ્રેરણા આપતા પૂજય મોરારીબાપુએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. શિવરાત્રીના પર્વ નિમિતે સોમનાથ મંદિરનું અનેરુ મહત્વ રહેલું છે એમાં પણ શિવરાત્રી ઉપર સોમવારનો યોગ આવતા તેનું મહત્વ વઘ્યું ત્યારે સોમનાથ મંદિરે મોરારીબાપુએ મહાદેવની પુજા-અર્ચના કરી જલાભિષેક સાથે મહાદેવને રીઝવી ધન્યતા અનુભવી હતી અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા સુપ્રસિઘ્ધ કથાકાર મોરારીબાપુનું સન્માન કર્યું હતું.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોઆંતરિક સૂઝમાં વૃદ્ધિ થાય ,સંતાન અંગે સારું રહે,પરિવાર માં આનંદ રહે ,શુભ દિન.
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોઆંતરિક સૂઝમાં વૃદ્ધિ થાય ,સંતાન અંગે સારું રહે,પરિવાર માં આનંદ રહે ,શુભ દિન.
- પ્રતિક ગાંધીનો કોફી સ્ટાઈલીશ લુક
- કંદમૂળમાં છે પોષણનો ‘અખૂટ’ ખજાનો
- કોર્પોરેશન દ્વારા 334 ખાનગી હોર્ડિંગ્સ સાઇટને નોટિસ ફટકારાશે
- વ્યક્તિત્વ અને જાહેર અધિકારોની સુરક્ષા માટે જેકી શ્રોફ પહોંચ્યા કોર્ટ
- જીનિયસ સ્કુલનો જલવો: ધોરણ 1ર નું 100 ટકા પરિણામ
- સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં છઠ્ઠો આરોપી ઝડપાયો