૨૨મેના રોજ કલેકટર ઓફિસમાં મનહર ઝાલાએ કલેકટર કચેરીએ સફાઈ કર્મચારીઓની તકલીફોની વિસ્તૃત ચર્ચા કરી હતી. આ મુલાકાત દરમિયાન જે સફાઈ કામદારોને આવાસ આપવામાં આવ્યા છે. તેની સબસીડીનો તરત જ નિર્ણય લેવામાં આવ્યો અને આ રકમ લાભાર્થીઓના ખાતામાં જાય તેવું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ નિર્ણય બાદ ગઈકાલે રવિવારના રોજ ચેક વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમ નિમિતે આગેવાનોના હસ્તે ચેક વિતરણ હાથ ધરવામાં આવ્યો હતો અને ૭૦,૦૦૦ જેવી રકમ ફાળવવામાં આવી હતી અને આનો લાભ ૧૮૯ કર્મચારીઓ તથા ૧,૩૨,૦૦૦,૦૦ ની કુલ રકમનો લાભ આપવામાં આવ્યો હતો
Trending
- રાજકોટ RTOનો ‘નિયમતોડ’ લોકોને એપ્રિલ માસમાં અડધા કરોડનો ‘ચાંદલો’
- પુરૂષો આવેગીક રીતે સ્ત્રીઓની તુલનામાં ઓછા પરિપક્વ: સર્વે
- ઇ વોટિંગ હવે સમયની માંગ!
- આ 5 ગુજરાતી ફિલ્મો મે માહિનામાં મચાવશે ધૂમ
- નવા લસણની બજારમાં આવક: ગત વર્ષની સરખામણીએ ભાવ ઓછા
- એસ.એફ. એસ. જળસંચય અભિયાનમાં 10,000 ઘરોમાં થશે બોર રિચાર્જિંગ
- આઠ વર્ષના દર્શન પટેલએ ઘ્યાન થકી જોયા વગર પારખવાની પ્રાપ્ત કરી શકિત
- લિફ્ટના મેઈન્ટેનન્સમાં આળસ નોતરી શકે છે જીવલેણ દુર્ઘટના!!!