રામકૃષ્ણ આશ્રમ ખાતે માતા પિતાનું પૂજન કાર્યક્રમ યોજવામાં આવેલ હતો રામકૃષ્ણ પરમહંસ તથા સ્વામી વિવેક આનંદનું પહેલુ સ્વપ્ન હતુ કે બાળકોમાં સંસ્કારનું સિંચન કરવું અત્યારના બાળકોમાં જે પ્રાચીન સાંસ્કૃતિ ભુલાઈ ગઈ છે.તેને લઈને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ નિમિતે તેમનો મુખ્ય હેતુ રામાયણ, મહાભારત જેવા ગ્રંથોના વિચારબ ળશકોમાં લાવવાનો ત્યારે રામકૃષ્ણ આશ્રમના ૨૦૦ સેન્ટરમાં બાળકોમાં સંસ્કાર સિંચવવાનું એટલે ચરિત્ર ધડતર માટે પ્રયાસો શ‚ કરવામાં આવ્યા હતા તથા આ કાર્યક્રમનું આયોજન એક દિવસના સમર કેમ્પ તરીકે કરવામા આવ્યું હતુ અને અંદાજીત ૫૦૦ બાળકો એ ભાગ લીધેલ હતો ગઈકાલના રોજ આ સમર કેમ્પનો કલોસીંગ સેરેમની હતી અને ત્યાં માતા િપતાનું પૂજન કરવામાં આવ્યું હતુ અને ૨૫ દિવસ દરમ્યાન તેઓમાં ચરિત્ર ઘડતર શું થયું તે તેમના માતા પિતા સમક્ષ પ્રસ્તુત કરવાનું આયોજન હતુ.
Trending
- સૌનું પ્યારૂં વેકેશન આજે ઇલેક્ટ્રોનિક ગેજેટ વચ્ચે એક રૂટિન તારીખ બની ગયું !
- જામનગર :વોર્ડ નંબર ૧૬ના SSI પર સફાઈ કામદારનો હુમલો
- AIની દુનિયાના 3 બેતાજ બાદશાહ : Microsoft, Google અને Meta
- Googleની પેરેન્ટ કંપની Alphabetએ નવા ડિવિડન્ડની જાહેરાત કરી…
- જામનગર : માલવાહક લિફ્ટમાં ફસાઈ જવાથી ૧૭ વર્ષીય તરુણનું મોત
- સુરત:લિફ્ટ લોક તૂટી જતાં ચાર લોકોને ઇજા પોંહચી
- ‘રોશન સિંહ સોઢી’ની આ છેલ્લી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ હતી, પિતાના જન્મદિવસે દિલ્હી આવ્યા અને ગાયબ થઈ ગયા
- મણિપુરના વિષ્ણુપુરમાં અડધી રાત્રે આતંકવાદીઓનો હુમલો