નલિયા ખાતે પ્રાંત અધિકારી દીએ ઝાલા એ અજય અધિકારીઓ અને સ્વૈચ્છિક સંસ્થાના અધિકારીઓની બેઠક બોલાવી આ ગોત્ર પગલાના ભાગરૂપે કાંઠા વિસ્તારના ૧૮ ગામો નું સ્થળાંતર ગોઠવા નું જણાવ્યું હતું.એસટી બસ અમે ખાનગી વાહનોની મદદથી આગામી તારીખ 17 અને 18 ના સ્થળાંતર ગોઠવાશે પીએમ જાડેજા વિવિધ ટીમો બનાવી સથળાંતર લોકો માટે ભોજ ની સગવડ કરવા માટે કીધું હતું આ બેઠકમાં અનેક સંસ્થાના પ્રતિનિધિઓછતશિહ જાડેજા. કનૈયા લાલ ભાનુશાલી.. મામલતદાર શાહેબ. ડી વાય ઍશ પી ઍચ ઍશ રેબારી.તાલુકાવિકાશ અધીકારી.. એનડી આર એફ ના અધીકારી હાજર રહ્યા હતા.
Trending
- AI એક્સપ્લોરરનું અપડેટ લોન્ચ Microsoft માટે લાભદાયક…
- સિંધુ, લક્ષ્ય અને પ્રણોય સહિત સાત ભારતીય ખેલાડીઓ ચમક્યા
- રક્ષામંત્રી રાજનાથ સિંહે આ બેઠક પરથી ભર્યું ઉમેદવારી પત્ર
- સુરત: PCB અને SOG ને મળી મોટી સફળતા
- સુરેન્દ્રનગર : મહિલા પાસેથી હેરોઇન ઝડપાયું
- CM કેજરીવાલને મળવા સુનીતા કેજરીવાલ અને દિલ્હીના મંત્રી આતિશી તિહાડ જેલ પહોચ્યા
- ‘ફક્ત મહિલાઓ માટે’ પછી હવે આવશે ફિલ્મ ‘ફક્ત પુરુષો માટે’ જાણો ક્યારે રિલીઝ થશે
- માંગરોળની જીવાદોરી ઓઝત ડેમમાં પાણી હોવા છતા પાણીના ધાંધીયા