જામનગર જિલ્લા કલેકટર રવિશંકર દ્વારા જામનગર જિલ્લાના 21 નાયબ મામલતદારો અને કર્મચારીઓની બદલીનો આદેશ કરાયો છે. આ બદલી હુકમ અન્વયે નાયબ મામલતદાર આર.બી.પરમાર જામનગર સર્કલ ઓફિસર તરીકે મૂકયા, સી.વી.ઉપાધ્યાય શિરસ્તેદાર પ્રાંત કચેરી જામનગર તરીકે મૂકયા, જે.એસ.મહેતા પુરવઠા નિરક્ષક પુરવઠા કચેરી જામનગર ખાતે મૂકયા, પી.વી.કણઝારીયા નાયબ મામલતદાર (મહેકમ) જામનગર ગ્રામ્યમાં મૂકાયા, વી.પી.કાનાણી પ્રાંત કચેરી ધ્રોલ મુકાયા, આર.આર.પરિખ મધ્યાન ભોજન કચેરી જામનગર મૂકાયા, એફ.એસ.રાજવીર મધ્યાન ભોજન કાલાવડ ખાતે મૂકાયા, કે.એમ.પરસાણા પુરવઠા કચેરી કાલાવડ ખાતે મૂકયા, ડી.આઇ.દેસાઇ લાલપુરથી જામજોધપુર મામલતદર કચેરી સર્કલ ઓફિસર તરીકે મુકાયા, બી.ટી.સવસાણી લાલપુરથી મામલતદાર કચેરી જામજોધપુર ખાતે મૂકાયા,એચ.એસ.જાડેજા જામજોધપુરથી ચુંટણી શાખા કલેકટર કચેરી જામનગર ખાતે મૂકાયા, એમ.બી.ઠાકર મામલતદાર જોડીયા જિલલા આયોજન કચેરી જામનગર ખાતે મૂકાયા, એમ.એસ.સાંબડ કાલાવડથી મામલતદાર કચેરી ધ્રોલ ખાતે મૂકાયા, આર.જે.પઢારીયા જામજોધપુર ખાતે મૂકાયા, એમ.ડી.દવે જામનગરથી જોડિયા મામલતદાર કચેરીમાં મૂકાયા, એમ.જે.ચાવડા જામજોધપુરથી લાલપુર મામલતદાર કચેરી મૂકાયા, આર.એચ.સુવા ધ્રોલથી જિલ્લા પુરવઠા કચેરી જામનગર ખાતે હેડ કલાર્ક તરીકે મુકાયા સી.ઓ.કગથરા જામનગરથી જોડીયા મામલતદાર કચેરીમાં મુકવામાં આવ્યા છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો તમારા રસ-રુચિમાં આગળ વધી શકો ,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
- સામાજિક સંસ્થાઓએ સહકારી ક્ષેત્રમાં ‘ચંચુપાત’ન કરવો જોઈએ : જયેશ રાદડિયા
- કર્ણાવતી સ્કુલનું ધો.10નું શ્રેષ્ઠ પરિણામ
- રફાળેશ્વર પાસે સગીરાનું શંકાસ્પદ મોત, પ્રેમીએ દવા પીવડાવ્યાનો પરિવારનો આક્ષેપ
- પૂજા હોબી સેન્ટરનો દબદબો: 33 ગોલ્ડ, 14 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ જીત્યા
- હવે પર્યાવરણનું જતન ન્યાયતંત્ર જ કરાવી શકે!
- જૈન આચાર્ય લોકેશજીએ ઉત્તરાખંડ રાજભવનની ગૌશાળામાં કરી ગાયોની સેવા
- શ્રેયાંશ સ્કુલનું અભૂતપૂર્વ પરિણામ: વિદ્યાર્થીઓમાં અનેરો આનંદ