ચોમાસાની શરુઆતમાં મેધરાજાના આગમથી ખેડુતોએ વાવણીના શ્રી ગણેશ કર્યા હતા. ત્યારબાદ એકાદ મહીનો મેધરાજાનું આગમન ન થતાં ખેડુતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મેધરાજાનું ધમાકેદાર આગમન થતા પાણી પાણી જોવા મળ્યું હતું. મેધરાજાના ધમાકેદાર આગમનથી નદી નાળા તળાવો છલકાયા હતા ખેતરોમાં પણ પાણી ભરાયા છે. જો કે સર્વત્ર વરસાદ ન હોવાથી અનેક ગામોમાં નદી નાળા તળાવો પાણીથી છલકાવા લાગ્યા છે. ત્યારે એક મહીનાના વિરામ બદ મેધરાજાની ધમાકેદાર એન્ટ્રીથી ખેડુતોમાં ખુશીની લાગણી જોવા મળે રહી છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને લોન વગેરે બાબતનું ટેન્શન રહેતું જોવા મળે અને પૂજા પાઠથી બળ મળી રહેશે
- 115 વર્ષ પહેલાં ગાયબ થયેલું શ્રાપિત જહાજની તસવીરો જોઈ ડરી જશો
- પત્ની સાથે અનૈતિક સંબંધનો બદલો લેવા ફિલ્મી ઢબે પાર્સલમાં દેશી બોમ્બ મોકલ્યાનો ઘટસ્ફોટ
- વધુ એક કસ્ટોડિયલ ડેથ? : કુવાડવા પોલીસના મારથી વૃદ્ધ મોતને ભેંટ્યાનો પરિજનોનો આક્ષેપ
- અદાણીની 6 કંપનીઓને સેબીની કારણદર્શક નોટિસ
- પ્રચાર પડઘમ રવિવારે સાંજે 6 વાગ્યાથી થશે શાંત
- રાજકોટ RTOનો ‘નિયમતોડ’ લોકોને એપ્રિલ માસમાં અડધા કરોડનો ‘ચાંદલો’
- પુરૂષો આવેગીક રીતે સ્ત્રીઓની તુલનામાં ઓછા પરિપક્વ: સર્વે