રાજકોટના રાજવી પરિવાર દ્વારા દિલ્હી ખાતે વડાપ્રધાન
નરેન્દ્રભાઇ મોદીની શુભેચ્છા મુલાકાત લીધી છે. વધુમાં ગુજરાત પનોતા પુત્ર અને
વડાપ્રધાન મોદીની રાજકોટના ઠાકોર સાહેબ માધાંતાસિંહ જાડેજા, રાણી સાહેબા
કાદમ્બરીદેવી, યુવરાજ સાહેબ જયદીપસિંહજી, યુવરાણી
સાહેબા શિવાત્મીકાદેવી અને મુદુલાકુમારી સહિત રાજપરિવારે પી.એમ.ઓ. ખાતે વડાપ્રધાન
નરેન્દ્રભાઇ મોદીની શુભેચ્છા મુલાકાત લઇ માંધાતાસિંહજી સાથે વર્તમાન સ્થિત અંગે
ચર્ચા વિચારણા કરી હતી.
Trending
- અસ્મિતા આંદોલન સાથે આગળ વધી મતદાન કરવા પ્રતિબધ્ધ ક્ષત્રિય સમાજ
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરખભેર કર્યું મતદાન, જુઓ વિડીયો
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ચોક્કસ નિર્ણય પર ના આવી શકો અને કેટલીક બાબત છોડી ના શકો
- ફેશન વીકના છેલ્લા દિવસે સોનાક્ષી સિન્હા છવાઈ
- T20 World Cup : શાનદાર સ્ટાઈલમાં લોન્ચ થઈ ટીમ ઈન્ડિયાની નવી જર્સી, જુઓ વિડીયો
- ગોલ્ડન આઉટફિટમાં રાજકુમારી જેવી લાગી જાહ્નવી કપૂર
- લાલ બત્તી સમાન કિસ્સો, ક્રિકેટ રમતા બાળક સાથે એવું થયું કે જાણીને ચોંકી જશો
- રાજકોટ : ઈન્દીરાનગરમાં ઘર નજીક બેસવા બાબતે ઠપકો આપતાં બે શખસોએ આધેડને છરી ઝીંકી