Abtak Media Google News

ધાટકોપર સ્થા. જૈન મોટા સંઘ હિંગવાલા બેન ઉપાશ્રયે પૂ. ધીરગુરુદેવના સાનિઘ્યે રવિવારીય જીવન જાગરણ શિબિરમાં તા.૪ ના દક્ષાબેન મુકેશભાઇ કામદાર પ્રેરિત ભકતામર રહસ્ય શિબિર પ્રવચન પૂર્વે ૯૯૯ સંકલ્પ જાપ થયા બાદ રોજ ૧-૧ આગમ અર્પણ લાભમાં અનિલભાઇ  સુતરીયા પરિવારે અર્પણ કર્યા બાદ શાસન પ્રગતિ ચાતુર્માસ પર્વોત્સવ અંકની લોકાર્પણ વિધિ રજનીબાઇ ગાંધી, અનૂર્વ અને મુદિત કામદાર, નવીનભાઇ મડીયા વગેરેના હસ્તે કરાયેલ.

Advertisement
Phat-In-Ghatkopar-Adinath-Bhaktamir-Camp-Concludes-In-The-Evening-Of-Dhirgurudev
phat-in-ghatkopar-adinath-bhaktamir-camp-concludes-in-the-evening-of-dhirgurudev

જયારે પૂ. ગુરુદેવે  ૪૮ શ્ર્લોકના રહસ્ય મહત્તા સમજાવી સહુને ભાવવિભોર બનાવ્યા હતા. વૈયાવચ્ચ કળશનો લાભ ઇન્દિરાબેન શશીકાંતભાઇ ઉદાણી  અને પ્રતિક્રમણ અનુમોદના નો ભાવિકોએ અને ભકતામર પુસ્તક અર્પણ વિધિનો ચડાવો નલીનીબેન પી.ટોલીયા એ લીધેલ.

તા.૪ ના વિક્રમ દેસાઇના અઘ્યક્ષ સ્થાને ઉષાબેન અનિલકુમાર ભાયાણી પ્રેરીત મા-બાપને ભુલશો નહી શીબીર પ્રવચન યોજાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.