જે લોકો ખોરાકમાં નિયમિત અખરોટ અને ક્નોલા ઓઈલ લેતા હોય તેમની ભૂખ કાબૂમાં રાખે એવાં હોર્મોન પેદા ાય છે. એમાં રહેલી પોલિઅનસેચુરેટેડ ફેટ્સની હાજરીી ભૂખને ક્ધટ્રોલ કરતાં ઘ્રેલિન હોર્મોન ઝરે છે. આ હોર્મોન પેટ ભરાઈ ગયું હોવાની સંવેદના મગજને પહોંચાડે છે અને એટલે વ્યક્તિને ખાધાની સંતૃપ્તિ ફીલ થાય છે. પોલિઅનસેચુરેટેડ ફેટમાં ખાસ પેપ્ટાઈડ ચેઈન હોય છે જે ભૂખનો સંતોષ આપે છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ જ્યોર્જિયાના રિસર્ચરોનું કહેવું છે કે ભૂખ નિયંત્રણ કરતાં હોર્મોન્સ પેદા ાય ત્યાર પછી વ્યક્તિને ખાવાની ઈચ્છા જ ની તી. અખરોટમાં રહેલી ફેટી લાંબા સમય સુધી પેટ ભરાયેલું રહે છે અને વારંવાર ભૂખ ની લાગતી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સવાર બાજુ દોડધામ રહે અને સાંજ ખુશનુમા વીતે
- જાણો એવા ખોરાક વિશે જે તમારા દાંતને સ્વસ્થ રાખે છે.
- લગ્નની લાલચ આપી 17 વર્ષીય સગીરા પર નરાધમનો દુષ્કર્મ
- ચકચારી દુષ્કર્મ કેસમાં શાળાના આચાર્યનો નિર્દોષ છુટકારો
- ‘હરખપદુડા’ બોલવા મામલે પરેશ ધાનાણી વિરૂધ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ
- રાજકોટ : 200 બુથ ઉપર કુલર મુકાશે, 1092 બુથ ઉપર માંડવા નાખી છાંયડો કરાશે
- આ જંગલમાં બીહામણા આવાજ સાંભળવાનું કારણ જણાવતા વૈજ્ઞાનિકો
- ભલે ઇઝરાયેલ મિત્ર હોય, પણ ભારત પેલેસ્ટાઈનની સ્વતંત્રતાનું હિમાયતી