સંઘ પ્રદેશ દમણ પ્રશાસન દ્વારા દમણમાં સોમનાથ મંદિર માર્ગની આજુ-બાજુમાં દબાણોને દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોકે દબાણો દુર કરવામાં લોકોએ પણ સહકાર આપ્યો હતો. તેમ છતાં કોઈ અનીછ્નીય બનાવ ના બને તે માટે ચુસ્ત પોલીસ બંધોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. આ કામમાં દમણ ડેપ્યુટી કલેકટર, માલતદાર સહીતના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સવાર બાજુ દોડધામ રહે અને સાંજ ખુશનુમા વીતે
- જાણો એવા ખોરાક વિશે જે તમારા દાંતને સ્વસ્થ રાખે છે.
- લગ્નની લાલચ આપી 17 વર્ષીય સગીરા પર નરાધમનો દુષ્કર્મ
- ચકચારી દુષ્કર્મ કેસમાં શાળાના આચાર્યનો નિર્દોષ છુટકારો
- ‘હરખપદુડા’ બોલવા મામલે પરેશ ધાનાણી વિરૂધ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ
- રાજકોટ : 200 બુથ ઉપર કુલર મુકાશે, 1092 બુથ ઉપર માંડવા નાખી છાંયડો કરાશે
- આ જંગલમાં બીહામણા આવાજ સાંભળવાનું કારણ જણાવતા વૈજ્ઞાનિકો
- ભલે ઇઝરાયેલ મિત્ર હોય, પણ ભારત પેલેસ્ટાઈનની સ્વતંત્રતાનું હિમાયતી