ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નર્મદા ડેમ ઓવરફ્લો થતાં સરકારે બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાં પાણી નાખવાનું નક્કી કર્યું. આ પાણી સરકારના જળસંપતિ વિભાગની 700 કરોડની પાઇપ લાઇન યોજના અન્વયે બનાસકાંઠાના ખાલીખમ ભાસતાં દાંતીવાડા ડેમમાં નખાયું છે. જેમા આજે બનાસકાંઠા ડેમમાં નર્મદાના પાણીના સાંસદ પરબત પટેલે વધામણા કર્યા હતા. ડેમમાં પાણી છોડાતાં ખેડૂતોમાં ખૂશીની લહેર વ્યાપી હતી.
Trending
- જામનગર : સિંહણના ગેરકાયદે મૃતદેહ નિકાલનાં ગુનામાં સંડોવાયેલ બંન્ને ઇસમોને રીમાન્ડ પૂર્ણ થતા જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલાયા
- હોસલા હૈ બુલંદ: કેન્સર વોરિયર 80 મહિલાએ મકકમ મનોબળ સાથે કર્યુ રેમ્પવોક
- કર્ણાટકનો અસલી સ્વાદ રાજકોટીયન્સને પીરસશે વેંકટેશ્ર્વરા કાફે
- બળબળતા તાપમાં ઠંડક આપવા કોર્પોરેટર નિલેશ જલુ દ્વારા છાશ વિતરણ
- ONGC, IRFC, ભારત ઈલેક્ટ્રોનિક્સ સહિત અન્ય કંપનીઓના Q4 પરિણામો જાહેર
- તણાવપૂર્ણ જીવનશૈલી અને આહારમાં પોષક તત્ત્વોનો અભાવ અનિંદ્રાનું કારણ
- ઉંડા ઉતરી ગયેલા જળસ્તરને ઉંચા લાવવા બોર રિચાર્જ કરવા જરૂરી: મ્યુનિ.કમિશનર
- જીવનશૈલીમાં બદલાવ ઉનાળામાં થતાં ચામડીના રોગોથી બચાવશે