ભારતમાં આંતકવાદી ઘુસ્યાના મળેલા ઇન્પુટના પગલે રાજયભરની સુરક્ષા એજન્સીઓને સતર્ક બનાવી છે. ત્યારે રાજકોટમાં જન્માષ્ટમીની ધામધમથી ઉજવણી થતી હોવાથી અને સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો રેસકોષ ખાતે ભરાનાર મલ્હાર લોકમેળામાં ગામે ગામથી મોટી સંખ્યામાં લોકો એકઠાં થવાના હોવાથી શહેરમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એસઓજી અને બોમ્બ ડીસ્પોઝલ સ્કવોર્ડ દ્વારા રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન સહિતના ભીડવાળા વિસ્તારમાં સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.
Trending
- પુષ્પા 2 નું પહેલું ગીત ‘પુષ્પા પુષ્પા’થયું રિલીઝ
- TMKOCના સોઢીના ગાયબ થવા પર નિર્માતા અસિત મોદીએ કઈક આવું કહ્યું….
- જામનગર: મહિલાઓ દ્વારા મહેંદીના માધ્યમથી મતદાન જાગૃતિનો પ્રયાસ
- અખાત્રીજ પર આ વખતે લગ્નના ઢોલ નહીં ઢબૂકે
- ઈન્ડિયન આર્મીમાં 1.5 લાખથી પણ વધુ પગાર સાથે ઓફિસર બનવાની સુવર્ણ તક
- 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી પાડોશમાં રહેતા તરૂણે દુષ્કર્મ આચર્યું
- પૂછ્યા વગર કેમ મંદિરે ગઇ….તેમ કહી પત્ની અને સસરા પર છરી વડે હુમલો
- સ્માર્ટફોનની દુનિયામાં ભારત ચીનને પાછળ છોડી દેશે