આજી ડેમ ખાતે નર્મદા નીરના વધામણાંના લોકોત્સવ અંતર્ગત મવડી ચોકે ખ્યાતનામ કલાકાર કીર્તીદાન ગઢવી અને ધી‚ભાઇ સરવૈયાનો લોકડાયરો યોજાયો હતો. આ કાર્યક્રમને માણવા હજારોની સંખ્યામાં શહેરીજનો ઉ૫સ્થિત રહ્યા હતા. દર્શકોએ મોબાઇલની ફલેશ લાઇટ દર્શાવીને કલાકારોનો ઉત્સાહ બમણો કર્યો હતો. કલાકારો દ્વારા આ પ્રસંગે ભજન, લોકગીતો સહીત અહો નર્મદા નીર ગંભીર ગાજે છંદ રજુ કર્યુ હતું.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોનો દિવસ શુભ રહે અને ભૂતકાળમાંથી પાઠ લેવો જરૂરી બને છે
- બાણેજનું મતદાન મથક કેમ આટલું મહત્વનુ છે???
- ડીજી લોકરમાં ડોક્યુમેન્ટ ધરાવતા સ્માર્ટ મતદારો વોટીંગ કરવા માટે થયા પરેશાન
- બપોરે ઊંઘતું રાજકોટ લોકશાહીના રખોપા માટે જાગ્યું: મતદાન મથકો સતત ધમધમતા રહ્યા
- કાશ્મીરમાં ત્રણ આતંકીઓને ઠાર કરતી સેના
- નીટનું પેપર લીક ન હોવાની સ્પષ્ટતા છતાં દ્વિધા
- શું તમને ખબર છે કાકડીનું પાણી તંદુરસ્તી જાળવી શકે?
- જાફરાબાદમાં મતદાન મથક પર ફરજ પર રહેલા કર્મચારીનું મોત