રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે ઉચ્છરંગરાય ઢેબરની ૧૧૪મી જન્મજયંતિ નિમિત્તે તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, પૂર્વ ડેપ્યુટી મેયર દર્શિતાબેન શાહ, બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા, કોર્પોરેટર મનસુખભાઈ કાલરીયા, આસીસ્ટન્ટ મેનેજર આશીષભાઈ ચોલેરા, દક્ષાબેન પોપટ, વિગેરે દ્વારા ઉચ્છરંગરાય ઢેબરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
Trending
- આ ટિપ્સથી તમારા પાર્ટનર ગમે તેટલા ગુસ્સામાં હશે તો પણ તે માફી માંગશે
- બિગ બોસથી લોકપ્રિય બનનાર અબ્દુ રોજિક અમીરાએ કરી સગાઈ
- ધો. 10 ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર
- તો આ છે આદિનાથજી અને અક્ષય તૃતીયાનો મહિમા
- આવો રંગીન મહેલ કદાચ તમે નહિ જોયો હોય!!
- મુંબઈમાં વર્ષી તપ પારણા મહોત્સવ બન્યો તપ પ્રેરણા મહોત્સવ
- અંતે 40 દિવસ બાદ કેજરીવાલ જેલમાંથી બહાર આવશે
- Motorolaનો Moto G Stylus 5G 2024 Smartphone થયો લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ