પૂર્વ કચ્છના ભચાઉ નજીક નંદગામ ખાતે આવેલી ઓસવાલ કંપનીની પ્લાસ્ટીક ઇન્ડિયા લી. નામની કંપનીમાં વહેલી સવારે સાડા ત્રણ વાગે ઇલેકટ્રીક શોટ સર્કિટના કારણે ભીષણ આગ ભભૂકતા કરોડોનું નુકસાન થયું છે. આગ બૂઝાવવા ભચાઉ અને ગાંધીધામના ફાયર ફાયટર, તેમજ ખાનગી કંપનીના ફાયર ફાયટરની મદદ લઇ આગ બૂઝાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આગ મોડીરાતે લાગી હોવાથી કોઇ જીવ હાની થઇ ન હતી આગની ઘટનાના પગલે સામાજીક આગેવાન, રાજકીય આગેવાન અને પોલીસ તંત્ર ઘટના સ્થળે દોડી જઇ આગ કંઇ રીતે અંકુશમાં આવે તે અંગે પ્રયત્ન શરૂ કર્યા છે.
Trending
- જાણો એવા ખોરાક વિશે જે તમારા દાંતને સ્વસ્થ રાખે છે.
- લગ્નની લાલચ આપી 17 વર્ષીય સગીરા પર નરાધમનો દુષ્કર્મ
- ચકચારી દુષ્કર્મ કેસમાં શાળાના આચાર્યનો નિર્દોષ છુટકારો
- ‘હરખપદુડા’ બોલવા મામલે પરેશ ધાનાણી વિરૂધ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ
- રાજકોટ : 200 બુથ ઉપર કુલર મુકાશે, 1092 બુથ ઉપર માંડવા નાખી છાંયડો કરાશે
- આ જંગલમાં બીહામણા આવાજ સાંભળવાનું કારણ જણાવતા વૈજ્ઞાનિકો
- ભલે ઇઝરાયેલ મિત્ર હોય, પણ ભારત પેલેસ્ટાઈનની સ્વતંત્રતાનું હિમાયતી
- અટલ સરોવરમાં પ્રથમ દિવસે જ 10 હજારથી વધુ સહેલાણીઓ ઉમટ્યા