ગુજરાતના વેપાર ઉદ્યોગને વધુ વેઝવંતો બનાવવા માટે ઉઝ બેકિસ્તાનમાં અન્ય વેપાર ઉદ્યોગોના વિકાસ અને વિસ્તારની કેવી પરિસ્થિતિ છે ત્યાંના લોકો કેવી રીતે વેપાર કરે છે તે જાણવા માટે આજથી તારીખ ૨૩ ૧૦ ૨૦૧૯ સુધી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે રાજકોટના ૪ ઉદ્યોગકારોને પહેલીવાર સી.એમ સાથે વેપાર ઉદ્યોગના વિકાસ માટે અન્ય દેશમાં જવાની તક મળી છે તેમાં શાપર-વેરાવળના ઉદ્યોગપતિ તેમજ શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝના એસોસિએશનના ચેરમેન રમેશભાઈ ટીલારા જવાના હોય ત્યારે સંસ્થાના હોદ્દેદારો ઉદ્યોગપતિએ હાજર રહી રમેશભાઈ ટીલારાને બુકે આપી સન્માનિત કરી આ મુલાકાત માટેની શુભેચ્છા પાઠવેલ.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કાર્યની સરાહના થાય,નોકરિયાતવર્ગને ઈચ્છીત કામગીરી મળે
- વિજયભાઈ રૂપાણીનો પંજાબમાં પણ “વટ”: કોંગ્રેસના ટોચના નેતાઓએ કર્યા ‘કેસરિયા’
- પોતાની 3 વર્ષની ડોલ માટે પિતાએ બનાવ્યું આખું ડોલ્સ મ્યુઝિયમ
- વિશ્ર્વ મ્યુઝિયમ દિવસ
- શરીરની તંદુરસ્તી માટે સોડિયમ અતિ જરૂરી
- ભારતથી હથિયારો ભરીને ઇઝરાયેલ જતા જહાજને સ્પેને આગળ જતાં અટકાવ્યું…
- એડવાન્સ ટેક્સ ભરતા પ્રામાણીક કરદાતાઓની સંખ્યામાં વધારો…
- મેઘરાજા મોર પર સવાર થઇ પધારશે: ચોમાસું 14 આની રહેવાનો વરતારો