દિવાળી પર્વની સૌ કોઈ પરંપરાગત ઉજવણી કરી રહ્યા છે. લોકો આનંદ ઉમંગનાં પર્વને મનાવવા થનગની રહ્યા છે. આધુનિક યુગમાં ભલે ઈલેકટ્રીક દિવડા અને બનાવટી ફુલોનાં તોરણ આવ્યા હોય તેમ છતાં માટીના દિવડા અને આસોપાલવના તોરણ વગર જાણે દિવાળી અધુરી જ લાગે ! કાલે દિવાળીનો મહાપર્વ ઉજવાશે તેમાં સૌપ્રથમ સવારે દરેક ઘરનાં દરવાજે આસોપાલવના તોરણ બંધાશે. તસવીરમાં આસોપાલવના તોરણ બનાવવાની પુરજોશમાં કામગીરી ચાલી રહી છે. આજે આખો દિવસ ફેરીયાઓ આસોપાલવના તોરણ બનાવી કાલે સવારમાં જ તોરણ વેચી નાખી રોજીરોટી મેળવશે.
Trending
- EXCLUSIVE : રાજકોટમાં લાયસન્સ કૌભાંડનું ભૂત ધુણ્યું : ડ્રાયવિંગ ટેસ્ટ આપ્યા વિના લાયસન્સ કાઢી આપવાનો દાવો
- ‘ઇમોશનલ ઈટિંગ’ શરીરને રોગોનું ઘર બનાવી શકે છે
- સૌરાષ્ટ્રભરના નાના-મોટો પ્રોપર્ટી ક્ધસલ્ટન્ટોને એક પ્લેટફોર્મ પર લાવવાનો ઉદેશ્ય: કેતન મહેતા
- મજબૂરીથી ભિક્ષાવૃત્તિ કરનાર દીકરીને ભણી ગણીને પગભર થવા ની “મહેચ્છા”
- બહુમાળીમાં જાતિના દાખલા માટે વધારાના ત્રણ ટેબલ અને કોમ્પ્યુટર મુકાયા
- ટૂંક સમયમાં લોન્ચ થશે નવી itel સ્માર્ટવોચ યુનિકોર્ન, જેને ગળામાં નેકલેસની જેમ પહેરી શકાશે
- EDએ કેજરીવાલ અને AAP વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી
- રાજકોટ કેન્સર સોસાયટીમાં બાળકોમાં થતાં કેન્સરની રાહત દરે અપાતી સારવાર