ધોરાજીના જામકંડોરણા રોડ પર આવેલા હર્ષદ માતાજીના મંદીર પાસે આજે સવારે રીક્ષામાં બેસીને ૧૦ બહેનો ખેડુતની વાડીએ કપાસ વિણવા જતા હતા એ અરસામાં રીક્ષા રોડ પરથી પલ્ટી ખાઈ જતા રીક્ષામાં બેઠેલી મહીલાઓમાં ગીતાબેન, લાભુબેન, ભાનુબેન, આરતીબેન, જલ્પાબેન, હંસાબેન, સવીતાબેન, અમીબેન, અમીલાબેન અને ભાનુબેન સહિતનાઓને ઈજાઓ થતા ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવેલ જેમાંથી ૫ બહેનોને વધુ સારવાર માટે જુનાગઢ ખસેડાયા છે. આ બનાવ અંગે વધુ તપાસ જમાદાર માલુબેન મકવાણા કરી રહેલ છે.
Trending
- વઢવાણમાં બે દિવસ પૂર્વે જ છૂટાછેડા લેનાર ત્યક્તા પર પૂર્વ પતિનો છરી વડે હુમલો
- રાજાશાહી વખતમાં બનેલી સત્ય હકીકત રાહુલ ગાંધીની માહિતી માટે જામ સાહેબે જાહેર કરી
- કઠણાય: ખંભાળીયામાં જામનગરનું નહિ ‘કરાંચી’નું એફ.એમ. સાંભળવા લોકો મજબૂર
- તાલાળા યાર્ડમાં કેસર કેરીની હરાજીના શ્રી ગણેશ: 5760 બોક્ષની આવક
- રાજસ્થાનના આ ‘વિચિત્ર’ લગ્નની દેશ-દુનિયામાં થઈ રહી છે ચર્ચા
- હાર્ટ એટેકનો કાળો કહેર: 24 કલાકમાં છ વ્યક્તિને ભરખી ગયો
- રાજકોટ: ધરમનગર ક્વાર્ટરના ચોથા માળેથી પટકાતા યુવકનું મોત
- રાજ્યભરમાં આજથી ચાર દિવસ હિટવેવની આગાહી