આજ રોજ એસજીવીપી ઇન્ટરનેશનલ સ્કૂલ રીબડા (રાજકોટ) દ્વારા વાલીઓ માટે એક પેરેન્ટીંગ સેમિનાર નો યોર ટીન (જાણો આપના બાળકને) નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧.બાળકના વર્તનની સમાજ, ૨. દૂર કરો પરીક્ષાના ભયને, ૩. તણાવ મુક્ત ઘરનું વાતાવરણ, ૪. વળી એક મજબૂત આધાર જેવા વિષયો પર મોટીવેશનલ સ્પીકર પરીક્ષિત જોબનપુત્ર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં લોકો એ લાભ લીધો હતો. આ સેમિનારને સફળ બનાવવા એસજીવીપી ગુરુકુળ રીબડાના શાસ્ત્રી ધર્મવત્સલદાસજી સ્વામી તથા સ્કૂલના પ્રિન્સિપાલ રંજન કુટ્ટીએ ભારે જહેમત ઉઠાવી હતી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને જીવનમાં યોગ્ય આર્થિક બાબતો માં સારું રહે,બેન્ક બેલેન્સ વધારી શકો. નાણાકીય લેવડ દેવડમાં લાભ થાય પરંતુ યોગ્ય રીતે હિસાબ રાખવો જરૂરી બનશે.
- લાલપુર પંથકમાં ખનીજ ચોરીની ફરિયાદોને પગલે મામલતદાર તંત્ર એક્શનમાં, વિવિધ સ્થળોએ તપાસ
- કરિશ્મા કપૂર અને રણવીર સિંહની મટરગસ્તિ
- અહીં લોકો મૃતદેહોના અગ્નિસંસ્કાર કરતા નથી! કારણ ખૂબ વિચિત્ર છે
- ગ્રામ્ય વિસ્તાર કરતા શહેરી યુવાનોમાં સ્ટ્રેસનું પ્રમાણ વધુ: સર્વે
- ઉનાળામાં તરબૂચ ખાવાની સાથે ચહેરા પર લગાવવાના પણ અઢળક ફાયદા
- સુર્યા પાકમાં પેટમાં દુ:ખાવો થયા બાદ 12 વર્ષીય બાળકનું બેભાન હાલતમાં મોત
- Heat Wave Updates : આકરી ગરમી વચ્ચે IMDએ આપ્યા સારા સમાચાર