શહેરનાં જાણીતા અરવિંદભાઈ મણિયાર પરિવારનાં આંગણે રૂડો અવસર આવ્યો છે. મણિયાર પરિવારે દિકરીની લગ્ન કંકોત્રીમાં ગાંધી વિચાર વહેતો મુકયો છે. ઈકો ફ્રેન્ડલી કંકોત્રીમાં ખાદીને પ્રાધાન્ય આપવા આમંત્રણ પત્રિકા ખાદીનાં રૂમાલમાં બનાવાઈ છે. નાગરિક બેન્કનાં ડિરેકટર કલ્પેશભાઈ મણિયાર તથા જાગૃતિબેન મણિયારની પુત્રી ચિ.નિરજાના શુભલગ્ન નંદાબેન તથા સોમશેખર શીલવંનતનાં સુપુત્ર ચિ.પ્રતિક સાથે તા.૮/૧૨ને રવિવારનાં શુભદિને પેટ્રીયા લોન્સ, પેટ્રીયા સ્યુટસ, એરપોર્ટ રોડ રાજકોટ ખાતે નિરધાર્યા છે. ચાંદલામાં ગીર ગાયનું દુધ આપના અને આપના કુટુંબનાં સ્વાસ્થ્ય માટે તેમજ આપના બાળકોની યાદશકિત, સર્વાંગી, શારીરિક વિકાસ માટે દરરોજ લેવાનું ચાલુ રાખજો તેવો શુભ સંદેશો પણ કંકોત્રીમાં આપ્યો છે.
Trending
- ગુજરાત માટે કાળો દિવસ ગણાતી કેટલીક દુર્ઘટનાઓ
- રાજકોટ અગ્નિકાંડ:મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ ઘટના સ્થળે પોહચી નિરીક્ષણ કર્યું
- રાજકોટના ટી.આર. પી. ગેમ ઝોન દુર્ઘટનાસ્થળની મુલાકાત લેતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોએ ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી તથા વધુ વિશ્વાસે ના ચાલવું.
- ગેમઝોન અગ્નિકાંડ : સિવિલમાં 27 મૃતદેહોની ઓળખ મેળવવા માટે DNA ટેસ્ટ શરૂ
- રાજકોટ : TRP ગેમ ઝોન ખાતે આગ દુર્ઘટનામાં 27 લોકોની જિંદગી સાથે ગેમ રમાઈ
- રાજકોટ TRP આગકાંડ: અમેતો વેકેશનની મજા માણવા ગયા હતા અંજામ આવો આવશે તે ન’તી ખબર
- Divi’s Laboratories Q4નું પરિણામ: નફો સાથે ડિવિડન્ડ થયું જાહેર…