ઉના ગામની મઘ્યમાં બિરાજતા શ્રી ગોવર્ધનનાથજી પ્રભુનો ૧૭મો મંગલ પાટોત્સવ ઉજવાયો હતો. ઠાકોરજીની પાલખી યાત્રા ગામમાં ફરી હતી. જેમાં પૂ.પા. ગૌ. ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજ પધાર્યા હતા. જેમના હસ્તે વિવિધ મનોરથ તેમજ પ્રભુની મંગળકારી ઝાંખી કરવાનો વૈષ્ણવોને અલૌકિક લાભ મળ્યો હતો. મહાપ્રસાદ યોજાયો હતો. જેનો સર્વ વૈષ્ણવોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.
Trending
- ટ્રાફિકથી ધમધમતા સર્કલો પરના હોર્ડિંગ્સની મજબૂતી ખૂદ કોર્પોરેશન ચકાસશે
- જીવન જીવવાની જડીબુટ્ટી સમા ભગવદ્ ગીતાના ક્યાં છે 5 મહત્ત્વના શ્ર્લોક
- ઉનાળુ વેકેશનના ચાર રવિવાર રેસકોર્સમાં જામશે fun street નો જલશો
- નવી પેઢીની સંગાથે સોનાના ઘરેણા બનાવવાની પરંપરાગત કારીગીરીને કરાશે ઉજાગર
- ચકચારી રવની ડબલ મર્ડર કેસના તમામ આરોપીઓની ધરપકડ
- ભારત ચંદ્ર ઉપર પહોંચી ગયું અને પાકિસ્તાનમાં બાળકો ગટરમાં પડીને મરી રહ્યા છે
- સોડા એશનું ઉત્પાદન કરતા ટાટા કેમિકલ અને જીએચસીએલની માઠી
- રાજ્યભરની આરટીઓ કચેરીમાં બે દિવસ ડ્રાયવિંગ લાયસન્સ સંબંધિત કામગીરી બંધ