ક્રિસ્ટલ સ્કૂલ્સ રાજકોટમા ગીતા જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સ્કૂલ્સના વિઘાર્થીઓએ ગીતાના અઘ્યાયનું પઠન કર્યુ હતું. તેમજ દુર્વા ડોડીયા અને નિયતિબા સરવૈયાએ ગીતાસાર સંસ્કૃત ભાષામાં રજુ કર્યો હતો. ચેરમેન ડોડીયાએ સંસ્કૃતનું મહત્વ અને ગીતાનું જીવનમાં મહત્વ વિશે વિઘાર્થીઓને માહિતગાર કર્યા હતા. સમગ્ર કાર્યક્રમને સંચાલન સંસ્કૃત વિષયના તજજ્ઞ કલ્પેશભાઇ વાયડાએ કર્યુ હતું.
Trending
- ગુજરાત માટે કાળો દિવસ ગણાતી કેટલીક દુર્ઘટનાઓ
- રાજકોટ અગ્નિકાંડ:મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ ઘટના સ્થળે પોહચી નિરીક્ષણ કર્યું
- રાજકોટના ટી.આર. પી. ગેમ ઝોન દુર્ઘટનાસ્થળની મુલાકાત લેતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોએ ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી તથા વધુ વિશ્વાસે ના ચાલવું.
- ગેમઝોન અગ્નિકાંડ : સિવિલમાં 27 મૃતદેહોની ઓળખ મેળવવા માટે DNA ટેસ્ટ શરૂ
- રાજકોટ : TRP ગેમ ઝોન ખાતે આગ દુર્ઘટનામાં 27 લોકોની જિંદગી સાથે ગેમ રમાઈ
- રાજકોટ TRP આગકાંડ: અમેતો વેકેશનની મજા માણવા ગયા હતા અંજામ આવો આવશે તે ન’તી ખબર
- Divi’s Laboratories Q4નું પરિણામ: નફો સાથે ડિવિડન્ડ થયું જાહેર…