લીમખેડા મામલતદાર ઘનશ્યામ પટેલે જણાવ્યુ હતુ કે આ વર્ષ દરમિયાન સેવા સેતુ કાર્યક્રમ ચાલી રહ્યો છે. ગામોમાં જઈને એક જ દિવસમાં અરજીઓનો નિકાલ કરવામાં આવે છે. આ ઉપરાંત ઈ.વી.પી. તથા સરકાર દ્વારા જે નાના મોટા કાર્યક્રમ કરવામાં આવે છે તે સફળતા પૂર્વક પાર પાડવામા આવે છે. ૧૫મી ઓગષ્ટની જીલ્લા કક્ષાની ઉજવણી પણ સફળતા પૂર્વક કરવામાં આવી હતી. મામલતદાર દર બુધવારે રાત્રે સભા કરવામાં આવે છે. તે જે તે ગામના સ્થાનિક પ્રશ્ર્નોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૨૦માં કચેરીમાં સી.સી.ટી.વી. કેમેરા કચેરી ખાતે લગાવવામાં આવે છે. તથા જન સેવા કેન્દ્ર ને આધુનિક બનાવવામાં આવશે. લીમખેડાગામના પ્રશ્ર્નો જીલ્લા કક્ષાએ કયારેક જ પહોચે છે તેમુખ્ય યાદગાર પળ છે.
Trending
- Divi’s Laboratories Q4નું પરિણામ: નફો સાથે ડિવિડન્ડ થયું જાહેર…
- રોજિંદા જીવનમાં ઉપયોગ થતા 5 રસાયણો
- કઈ રીતે અપાયું ચક્રવાતને ‘રેમલ’ નામ
- Direct અને Regular mutual funds માં બેસ્ટ કયું…
- જાજરમાન રજવાડું: દેશની પાંચ રેલગાડીઓમાં થાય છે ‘રાજમહેલ’નો અહેસાસ
- કંબોડીયામાં કાનૂની સહાયની આંતરરાષ્ટ્રીય પરિષદમાં ડો.ભાવનાબેન જોષીપુરાના જ્ઞાનના ‘ઓજસ’ પથરાયા
- રાજકોટમાં TRP ગેમ ઝોનમાં લાગી ભીષણ આગ, બે બાળકોના મોત
- 90 વર્ષ જુનો અડિખમ ઐતિહાસિક વારસો સર લાખાજીરાજ શાક માર્કેટ