ઓફિસર ઓન સ્પે. ડયુટી સિટી એન્જીનીયર અલ્પના મિત્રાએ જણાવ્યું હતું કે, એર્ફોડેબલ હાઉસીંગમાં ગ્રીન બિલ્ડીંગ ક્ધસેપ્ટ મુકયો જેના માટે સરકાર દ્વારા સર્ટીફીકેટ પણ અપાયું છે. સ્માર્ટ ઘરમાં ગાર્ડન, આંગણવાડી, શોપીંગ સેન્ટર બનાવવામાં આવ્યા છે. વર્ષ ૨૦૧૯માં ૫ હજાર જેટલા આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને હાલ ૭૫૦૦ જેટલા આવાસોનું નિર્માણ ચાલી રહ્યું છે. તેમજ આગામી દિવસોમાં ૪૦૦૦ આવાસો માટે ટેન્ડર પ્રસિઘ્ધ કરવામાં આવશે. પ્રધાનમંત્રી આવાસ યોજનાના ચારેય ઘટકની રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અમલવારી થઈ રહી છે હવે કોઈપણ ટીપી સ્કીમમાં આવાસ બનાવવા માટે જમીન ઉપલબ્ધ નથી અને આવાસ બનાવવા માટેનું ફંડ પણ નથી જે સૌથી મોટો પડકાર છે. નવી ટીપી સ્કીમમાં જમીન ઉપલબ્ધ થશે તો મધ્યમ વર્ગીય પરિવાર માટે આવાસનું નિર્માણ કરવાનો લક્ષ્યાંક ૨૦૨૦માં રાખવામાં આવ્યો છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોનો દિવસ શુભ રહે અને ભૂતકાળમાંથી પાઠ લેવો જરૂરી બને છે
- બાણેજનું મતદાન મથક કેમ આટલું મહત્વનુ છે???
- ડીજી લોકરમાં ડોક્યુમેન્ટ ધરાવતા સ્માર્ટ મતદારો વોટીંગ કરવા માટે થયા પરેશાન
- બપોરે ઊંઘતું રાજકોટ લોકશાહીના રખોપા માટે જાગ્યું: મતદાન મથકો સતત ધમધમતા રહ્યા
- કાશ્મીરમાં ત્રણ આતંકીઓને ઠાર કરતી સેના
- નીટનું પેપર લીક ન હોવાની સ્પષ્ટતા છતાં દ્વિધા
- શું તમને ખબર છે કાકડીનું પાણી તંદુરસ્તી જાળવી શકે?
- જાફરાબાદમાં મતદાન મથક પર ફરજ પર રહેલા કર્મચારીનું મોત