દાદરાનગર હવેલી દમણ અને દીવનું ર૬ જાન્યુઆરીના રોજ એકીકરણ થયું છે. જે અવસરે પર્યટન વિભાગના અધિક ડાયરેકટર મોહિત મિશ્રા દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની શરુઆત એસ.પી. શરદ હરાડેએ લીલી ઝંડી બતાવી હતી. આ રેલી દાદરાનગર હવેલીના સચિવાલયથી નીકળી દમણ સચિવાલય થઇ શાંતિ અને ભાઇચારાના સંદેશ સાથે દાદરાનગર હવેલીના સચિવાલયે પહોંચી હતી. આ રેલીમાં દરેકને ફળ, બિસ્કીટ, જયુશ આપવામાં આવ્યું હતું. તમામને કંપાસ ભેટ સ્વરુપે આપવામાં આવ્યો હતો. લાયન્સ ઇગ્લીશ સ્કુલના આલોકકુમાર ઝા, કૃષ્ણ કેસર એડ એસો.ના સોનિયા સિંહ સ્વરુપા શાહ સહીતના ૧૭૩ લોકોએ ભાગ લીધો હતો.
Trending
- Cannes 2024ના રિવેરા લૂકમાં કિયારા અને ઐશ્વર્યા એક કરતાં એક ચઢિયાતી લાગી
- કઈ બાજુ પર સૂવું જોઈએ? સૂવાની સાચી પદ્ધતિ જાણો નહીંતર…
- Redmi ઇન્ડિયન માર્કેટમાં 13R લોન્ચ કરવા આતુર…
- ચાર ધામ યાત્રા પર જઈ રહ્યા છો તો જાણી લો, સરકારે આ વસ્તુઓ પર લગાવ્યો પ્રતિબંધ
- સ્પેશિયલ ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજી
- આવતીકાલે મોહિની એકાદશીનું વ્રત, જાણો ઈતિહાસ, મહત્ત્વઅને શુભ સમય
- હરિયાણાના નુંહમાં બસમાં આગ લાગતા 9 મુસાફરોના મોત , 24 ઘાયલ
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો બધું મનનું ધાર્યું ના થાય ,મિશ્ર અનુભવ આપતો દિવસ,નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.