જસદણના આટકોટ ગામથી ૧૦૦ મીટરના અંતરે આવેલ રાજકોટ-ભાવનગર હાઇવે પર કરોડો રૂપિયા ખર્ચવા છતા: પુલ અને રસ્તો ભયંકર ગેરરીતીની ચાડી ખાય છે. આટકોટમાં એકસો જેટલા નેતાઓ હોવા છતાં કોઇએ આ બાબતે તંત્રમાં ફરીયાદ કરી નથી અને કોન્ટ્રાકટરોનો કાન પકડયો નથી. ત્યારે રોડમાં એક એક ફૂટના ગાબડા તથા પુલના તકલાદી કામ અંગે કો જાગશે ખરાં ?
Trending
- વિજયભાઈ રૂપાણીનો પંજાબમાં પણ “વટ”: કોંગ્રેસના ટોચના નેતાઓએ કર્યા ‘કેસરિયા’
- પોતાની 3 વર્ષની ડોલ માટે પિતાએ બનાવ્યું આખું ડોલ્સ મ્યુઝિયમ
- વિશ્ર્વ મ્યુઝિયમ દિવસ
- શરીરની તંદુરસ્તી માટે સોડિયમ અતિ જરૂરી
- ભારતથી હથિયારો ભરીને ઇઝરાયેલ જતા જહાજને સ્પેને આગળ જતાં અટકાવ્યું…
- એડવાન્સ ટેક્સ ભરતા પ્રામાણીક કરદાતાઓની સંખ્યામાં વધારો…
- મેઘરાજા મોર પર સવાર થઇ પધારશે: ચોમાસું 14 આની રહેવાનો વરતારો
- ઝીંઝુવાડિયા પરિવાર દ્વારા કાલે રકતદાન કેમ્પ