ઉપલેટા સમસ્ત મેમણ જમાતના ઉપપ્રમુખ અને જુના લાકડાના અગ્રણી વેપારી અયુબભાઈ કટલેરીવાળાનો પૌત્ર નવસાદ સદામ કટલેરીવાળાએ પવિત્ર રમઝાન માસનું ૪ વર્ષની નાની ઉંમરે રોઝુ રાખી દેશ વહેલી તકે કોરોના મુકત થાય તેવી ખુદાને ઈબાદત કરી હતી. નાની વયે નવસાદે રોઝુ રાખતા મેમણ જાગૃત એકતા મંચનાં પ્રમુખ રસીદભાઈ શિવાણી, ગ્રાહક સુરક્ષા મંડળનાં પ્રમુખ ભરતભાઈ રાણપરીયા, નગર સેવક હાજી શિવાણી, રજાકભાઈ હિંગોરા, યુસુફભાઈ સોરઠીયા, હાજીભાઈ બગસરાવાળાએ શુભેચ્છા આપી હતી.
Trending
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ
- સુરત: હિન્દુવાદી નેતાઓને ધમકી આપનાર મૌલવીની ધરપકડ