Abtak Media Google News

રાજકોટમાં વિશ્વપ્રસિદ્ધ સંસ્થા રૂદ્રલાઇફ , મુંબઈ દ્રારા અલભ્ય રૂદ્રાક્ષનું પ્રદર્શન કમ સેલનું  હોટલ    સેન્ટોસા ખાતે તા.26 થી 30 જાન્યુ.દરમ્યાન આયોજન કરવામાં આવ્યું છે. રૂદ્રલાઈફ સંસ્થા દ્વારા વિશ્વભરમાં 950 થી પણ વધારે સફળ રૂદ્રાક્ષનું પ્રચાર અને પ્રસાર પ્રદર્શન થયેલું છે . આ પ્રદર્શનમાં 1 થી 14 મુખી રૂદ્રાક્ષની સિધ્ધમાળા , અનન્ય ઈન્દ્રમાળા જેન્યુઈન કલેકટર 1 થી 21 મુખી બીડ્સ તથા સ્ફટીકમાળાનું અદ્ભુત કલેકશન ઉપલબ્ધ રહેશે .

અત્યાર સુધીમાં સૌ પ્રથમ વાર રૂદ્રલાઈફ દ્વારા ગુજરાત રૂદ્રાક્ષ મહોત્સવ નિમિત્તે ખાસ આકર્ષક કિંમતો રજુ કરવામાં આવી આખા વર્ષમાં એકજ વાર  શહેરમાં ખાસ કિંમતનો લાભ રૂદ્રલાઈફ દ્વારા અપાશે તેવી પ્રથમ પહેલ છે.

ભારતભર એકમાત્ર રૂદ્રલાઈફ સંસ્થા ઈંજઘ 9001-2015 લેબ ટેસ્ટેડ , સર્ટીફીકેટ સાથે રૂદ્રાક્ષ ઉપલબ્ધ કરાવે છે . આપના હેલ્થ પર્સનાલીટી તથા ગ્રોથ માટે તજજ્ઞ શ્રી તનય સીઠાની નિષ્ણાત ટીમ દ્વારા રૂદ્રાક્ષ કોમ્બીનેશન અંગે માર્ગદર્શન મળશે . આપના રૂદ્રાક્ષની ચકાસણી પણ વિના મુલ્યે કરી આપવામાં આવે છે . નિષ્ણાંત કારીગરો આપના કોમ્બીનેશન મુજબ સ્થળ ઉપરજ માળા આપે છે . રૂદ્રાક્ષની પૂજા – અભિષેક એક્ઝીબેશન સ્થળ ઉપરજ કરવામાં આવે છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.