ભારતભરમાં કોરોના મહામારીએ અજગરી ભરડો લીધો છે અને આ વાયરસ ને લઇ છેલ્લા પોણા બે માસથી ભારતભરમાં સરકારે લોક ડાઉન જાહેર કરી લોકોને ધંધા રોજગાર કે ઘર બહાર કામ સિવાય ન જવાની અપીલ કરી છે જેને લઇ આજે સુધીમાં પાન બીડી દુકાનો ખુલ્લી નથી ત્યારે આજે પોણા બે માસથી ધંધાર્થીઓ તથા વેશની લોકો પાન બીડી દુકાનો ખુલવાની રાહ જોઇ રહ્યા છે ત્યારે આ બાબતે આજે કેશોદ ચેમ્બર્સ ઓફ કોમર્સના આગેવાનો ના આગેવાનોએ ડેપ્યુટી કલેકટરને એક આવેદનપત્ર આપ્યું હતું. અને સરકારને વિનંતી કરી હતી કે આવા રિટેલ પાન બીડી દુકાનો ખુલ્લી રાખવાની છુટ આપે ત્યારે ધંધાર્થીઓ તો ધંધાની રાહમાં છે પરંતુ વેશની લોકો પણ આ ધંધા ખુલવાની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ