Abtak Media Google News

કોરોના વાયરસને તંત્ર દ્વારા યુધ્ધ જાહેર કરી લોકોને બચાવવા લોક ડાઉન જાહેર કરાયા બાદ કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર કરતા તબીબો અને લોક ડાઉનનો અમલ કરાવતા પોલીસને કોરોના યૌધ્ધાઓ તરીકે જાહેર કરાયા.

Img 20200519 Wa0008

અમદાવાદ કૃષ્ણનગર પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ સોમાજી કોરોના સંક્રમિત થયા બાદ તેમનું સારવાર દરમિયાન મોત નીપજયા બાદ તેમના આત્માને શાંતિ માટે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જે.સી.પી.ખુરશીદ અહેમદ, ડીસીપી ઝોન-૧ રવિ મોહન સૈની, ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા સહિતના પોલીસ સ્ટાફ દ્વારા પોલીસ કમિશનર કચેરીએ શહિદ સ્માક ખાતે શ્રધ્ધાંજલી આપવામાં આવી છે.

Img 20200519 Wa0012

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.